સંબંધિત સમાચાર
- શેયર માર્કેટ - સોમવારે પણ બજારમાં જોરદાર ઘટાડો, Yes bankના શેયરમાં ઉછાળો
- Yes Bank: રાણા કપૂર વિરુદ્ધ લુક આઉટ નોટિસ રજુ, મની લૉન્ડ્રિંગના હેઠળ કેસ નોંધાયો
- YES બેંકે કહ્યું NO, ફરી એકવાર ગુજરાતમાં બેંકો આગળ લાગી લાઇનો
- Yes bank Crisis- 50 હજાર ઉપાડની મર્યાદાથી હંગામો, મધરાતથી એટીએમ પર ધસારો, ઇ-બેંકિંગ પણ ફટકો પડ્યો
- Market Live Update: મોટા ઘટાડા સાથે ખુલ્યુ શેયર બજાર, સેંસેક્સ 1500, નિફ્ટી 450 અંક તૂટ્યુ
Yes બેંકના ગ્રાહકો માટે બુધવારથી બધી સુવિધાઓ શરૂ થશે
18 માર્ચના રોજ સાંજે 6 વાગ્યા પછી, યસ બેન્કના ગ્રાહકો તેમના ખાતા સાથે સામાન્ય વ્યવહાર કરી શકશે.
બેંકના ખાતાધારકો તમામ 1,132 શાખાઓમાંથી ટ્રાંઝેક્શન કરી શકશે.
ગયા અઠવાડિયે, સરકારે બેંકને પુનર્જીવિત કરવા માટે પુનર્ગઠન યોજનાને સૂચિત કર્યું હતું.
યસ બેન્કના ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે. યેસ બેંકે ટ્વિટ કરીને માહિતી આપી છે કે 18 માર્ચે સાંજે 6 વાગ્યા પછી ગ્રાહકો તેમના ખાતા સાથે સામાન્ય ટ્રાન્ઝેક્શન કરી શકશે. બેંકના ખાતાધારકો તમામ 1,132 શાખાઓમાંથી ટ્રાંઝેક્શન કરી શકશે.
