શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
0

રાજકોટની સરકારી શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીએ શિક્ષકના ડરથી કર્યો આપઘાત

શનિવાર,ઑક્ટોબર 19, 2024
0
1
કોરોનાકાળ પછી દેશમાં લોકોની હાર્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને હાર્ટ અટેક ગમે ત્યારે આવી રહ્યા છે. નાનાથી લઈને મોટા સૌ કોઈ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. આવો જ એક વધુ કિસ્સો સુરત શહેરમાં બન્યો છે જ્યા ટ્રેડમીલ પર ચાલી રહેલ એક ...
1
2
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વધારતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 16 વર્ષની કિશોરી પર ત્રણ પુરુષોના દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ભયાનક અપરાધ એવા સમયે થયો છે જ્યારે રાજ્ય નવરાત્રિની નવ પવિત્ર રાત્રી ઉજવી રહ્યું છે, જે ...
2
3
Morbi News: મોરબીમાં સિરામિકના વેપારી અજય ગોપાણીની Kia કારમાં અચાનક આગ લાગી હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી
3
4
સોની પરિવારના આઠ સભ્યોએ કથિત રૂપે ગંભીર નાણાકીય તનાવને કારણે સામુહિત આત્મહત્યા કરી લીધી. જેમા મોટી બેંક લોન લોન અને અવૈતનિક વ્યવસાયિક ભાગીદાર સામેલ હતા. કુલ નવ લોકોએ ઝેર ખાધુ પણ પરિવારનો એક સભ્ય બચી ગયો અને બાકી લોકો સમયસર હોસ્પિટલ જવામાં સફળ રહ્યા.
4
4
5
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુરત ઇકોનોમિક રિજન (SER) માટે 'માસ્ટર પ્લાન' રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે તે 2047 સુધીમાં રાજ્યને $3,500 બિલિયનની અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
5
6
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં દેશભરના ૧૩૧ શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર ...
6
7
શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી પૂરની સ્થિતિમાં લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હતાં જેના કારણે શહેર જળબંબાકાર થઈ ગયું હતું. બીજી તરફ શહેરના સમા સહિતના વિસ્તારો
7
8
છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં ...
8
8
9
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા ...
9
10
શહેરમાં નાના વરાછા વિસ્તારમાં મેટ્રો રેલની કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી. જેના કારણે બીજી ક્રેન પર સમગ્ર વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને ...
10
11
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે
11
12
Dashama Murti visarjan- અષાઢ અમાવસ્યાથી શરૂ થતા દશામા ના 10 દિવસની ઉજવવણી પછી ગઈકાલે વિસર્જન કરવા એક મોટી દુર્ઘટના સાબરમતી નદીમાં સર્જાઈ છે
12
13
કોટેશ્વર ગામમાં મહાદેવનું મંદિર છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી મંદિરમાં હજારો શિવભક્તો દર્શન માટે આવી રહ્યાં છે. પરંતુ ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર માટે રસ્તો બંધ કરી દેવાયો છે.
13
14
ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી છે. આ યાત્રા દ્વારા ગુજરાતમાં દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સંદેશો આપવાનો હેતુ છે.
14
15
ગુજરાતમાં આજથી મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ છે. જમાં દુર્ઘટના પીડિતો પણ જોડાયા હોવાનું કહેવાય છે. ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ આ યાત્રામાં જોડાવાના નથી.
15
16
ગુજરાતના રાજકોટમાં બાળકોનો એક પ્રિય મંદિર છે. આ મદિરમાં એવુ માનવમા આવે છે કે જીવંતિકા માતાનુ આ સ્થાન 150 વર્ષ જૂનુ છે. ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ ...
16
17
મોરબીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વેપારી યુવાન તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે
17
18
ગુજરાતમાં નકલી કિન્નરો ભિક્ષા વૃત્તી કરતાં અનેક વખતે પકડાય છે. લોકોના ઘરમાં માસીબા બનીને ઘૂસી જાય છે અને ઘરમાં મેલી વિદ્યા છે એમ કહી વિધિ કરવાના બહાને સોનાના દાગીનાની લૂંટ ચલાવે છે. ત્યારે અમદાવાદમાં વેશ પલટો કરીને લોકોના ઘરમાં ઘૂસીને મેલી વિદ્યાના ...
18
19
ઉદ્ધાટનના છ મહિના બાદ સુરતના ખજોદસ્થિત સુરત ડાયમંડ બુર્સમાં અષાઢી બીજના દિવસે હલચલ જોવા મળી હતી. સુગમ સંગીતના તાલે મહેમાનોને આવકાર આપવામાં આવી રહ્યો હતો.
19