0
Reel બનાવવાના ચક્કરમાં નહેરમાં ખાબકી સ્કોર્પિયો, કારમાં સવાર ત્રણ યુવકોમાંથી બે ના મૃતદેહ મળ્યા એકની શોધ ચાલુ
ગુરુવાર,માર્ચ 6, 2025
0
1
બુધવાર,ફેબ્રુઆરી 26, 2025
26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 609 વર્ષની લાંબી મજલ ખેડીને આજે અમદાવાદ બન્યું છે. મેટ્રો સિટી અને ગુજરાતનું હાર્દ અમદાવાદ આજે પણ એક વ્યક્તિનું ઋણી છે, કદાચ એ વ્યક્તિએ પોતાનું બલીદાન આપ્યું ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 6, 2025
સૂરતમાં બુધવારે બે વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો. બાળકને બચાવવા માટે વહીવટી તંત્રએ તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ. 18 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે. પણ હજુ સુધી બાળકનો કોઈ પત્તો મળ્યો નથી.
2
3
શુક્રવાર,જાન્યુઆરી 17, 2025
વડોદરામાં ડિલીવરી બોયે એક યુવતીનો હાથ પકડી લીધો. જો કે યુવતીએ પોતાનો હાથ છોડાવી લીધો અને મામલાની ફરિયાદ પોલીસને કરી.પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
3
4
મંગળવાર,જાન્યુઆરી 7, 2025
સુરતના આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે મંચ પર ભાષણ આપતી વખતે AAP નેતાએ પોતાના પેન્ટનો બેલ્ટ કાઢ્યો. પછી તેમણે ખુદને બેલ્ટ વડે મારવાનું શરૂ કર્યું.
4
5
15th Kankaria Carnival In Ahmedabad: અમદાવાદના લોકો દર વર્ષે જેની રાહ જુએ છે તે કાંકરિયા કાર્નિવલ આજથી શરૂ થઈ રહ્યો છે.
5
6
કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા સાંસદમાં ડો. આંબેડકરને લઈને આપવામાં આવેલ નિવેદન પર ચાલી રહેલ વિરોધ પ્રદર્શન વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની એક મૂર્તિની નાક તોડવામાં આવી. તેનાથી વિસ્તારમાં તનાવની સ્થિતિ બની ગઈ છે.
6
7
ગુરુવાર,ડિસેમ્બર 12, 2024
Rajkot School Timing Changed- રાજકોટમાં વધતી ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પ્રાથમિકથી માધ્યમિક સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
7
8
Rajkot Fire Incident રાજકોટની જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી. નજારો જોતા લાગી રહ્યુ હતુ કે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ છે અને ધુમાડાનો ગુબાર દૂર સુધી જોવા મળી રહ્યો છે. ઘટનાની માહિતી મળતા અગ્નિશમન વિભાગ ઘટનાસ્થળ પર પહોચી ગયો છે અને આગ પર ...
8
9
ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. કીમ રેલવે ઓવરબ્રીજ પર આ ઘટના બની હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરત જીલ્લાના કીમ ગામે યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા ...
9
10
Vadodara Murder Case: વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભૂતપૂર્વ કાઉન્સિલરનો પુત્ર એક ઘટના બાદ બે ઘાયલ યુવાનોને જોવા માટે શહેરની સૌથી સરકારી હોસ્પિટલમાં ગયો હતો. યુવક પર અન્ય સમુદાયના લોકોએ ...
10
11
ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા ફોર્ચ્યુન મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં ગૂંગળામણથી બે યુવતીઓના મોત થયા હતા. આ મોલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે છે.
11
12
135 લોકોનાં મોતનું કારણ બનેલી મોરબીની પુલ દુર્ઘટનાનાં ચોક્કસ કારણો ધીમી ધીમે હવે સ્પષ્ટ થઈ રહ્યાં છે. મોરબીની કોર્ટમાં સરકારી વકીલે એફએસએલના રિપોર્ટના આધારે રજૂ કરેલાં કારણોને ઝીણવટભરી નજરે જોઈએ તો જો ઊડીને આંખે વળગે એવું એક જ કારણ જોવા મળે છે અને ...
12
13
રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કરી લીધો. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી અને વીડિયો પણ બનાવ્યો. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકોના ...
13
14
કોરોનાકાળ પછી દેશમાં લોકોની હાર્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને હાર્ટ અટેક ગમે ત્યારે આવી રહ્યા છે. નાનાથી લઈને મોટા સૌ કોઈ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. આવો જ એક વધુ કિસ્સો સુરત શહેરમાં બન્યો છે જ્યા ટ્રેડમીલ પર ચાલી રહેલ એક ...
14
15
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વધારતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 16 વર્ષની કિશોરી પર ત્રણ પુરુષોના દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ભયાનક અપરાધ એવા સમયે થયો છે જ્યારે રાજ્ય નવરાત્રિની નવ પવિત્ર રાત્રી ઉજવી રહ્યું છે, જે ...
15
16
Morbi News: મોરબીમાં સિરામિકના વેપારી અજય ગોપાણીની Kia કારમાં અચાનક આગ લાગી હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી
16
17
શનિવાર,સપ્ટેમ્બર 21, 2024
સોની પરિવારના આઠ સભ્યોએ કથિત રૂપે ગંભીર નાણાકીય તનાવને કારણે સામુહિત આત્મહત્યા કરી લીધી. જેમા મોટી બેંક લોન લોન અને અવૈતનિક વ્યવસાયિક ભાગીદાર સામેલ હતા. કુલ નવ લોકોએ ઝેર ખાધુ પણ પરિવારનો એક સભ્ય બચી ગયો અને બાકી લોકો સમયસર હોસ્પિટલ જવામાં સફળ રહ્યા.
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 19, 2024
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુરત ઇકોનોમિક રિજન (SER) માટે 'માસ્ટર પ્લાન' રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે તે 2047 સુધીમાં રાજ્યને $3,500 બિલિયનની અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
18
19
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં દેશભરના ૧૩૧ શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર ...
19