સંબંધિત સમાચાર
- અખા ત્રીજના યોજાનાર લગ્ન સભારંભો પર તંત્રની રહેશે બાજ નજર
- અમદાવાદમાં રિવરફ્રન્ટ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને દેશી બનાવટના ચાર બોમ્બ સાથે ઝડપી પાડ્યો
- મોરબી રેમડેસિવિર ઇંજેક્શન કૌભાંડના તાર મધ્ય પ્રદેશ સુધી, ત્રણની ધરપકડ
- વીડિયો બનાવતાં 8મા ધોરણના ટેણિયાને મળ્યું મોત, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો
- SBI Clerk Recruitment 2021- સ્ટેટ બેંકમાં કલાર્કના 5237 પદો પર ભરતી માટે આવેદન પ્રક્રિયા ચાલૂ જલ્દી કરો અપ્લાઈ sbi.co.in
રાજકોટનાં સાસુ-વહુએ સિલાઈકામથી ભેગા કરેલા પૈસા કોરોના દર્દીઓ માટે દાન કર્યા
કોરોના મહામારીમાં અનેક દર્દીઓ સારવાર અને સુવિધા માટે હેરાન થઈ રહ્યા છે, એવા સમયે રાજકોટની નારીશક્તિ દર્દીઓની વહારે આવી છે.
રાજકોટમાં રહેતાં નિર્મલાબહેન દાવડા અને તેમનાં વહુ ખુશબુબહેન દાવડા કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે મદદે આવ્યાં છે.
તેઓ સિલાઈકામ કરે છે અને તેમાંથી જે પૈસા મળ્યા છે તે કોરોનાના દર્દીઓની સારવાર માટે દાનમાં આપી દીધા છે.
એટલું જ નહીં તેઓ દર્દીઓ માટે ઓક્સિજનથી માંડીને જરૂર ચીજવસ્તુઓ પણ પૂરી પાડી રહ્યાં છે.
તેઓ માને છે કે આ મહામારીએ આપણે બધાની બને એટલી સેવા કરવી જોઈએ અને એક માણસ તરીકે બધાની મદદ કરવી જોઈએ.