મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 17 માર્ચ 2020 (18:07 IST)

ઘર પર કંટાળી ગયેલા લોકોથી સની લિયોની આ હૉટ પોસ્ટ કરીને આ કહ્યુ

ભારતમાં પણ કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે અને લોકોમાં ભયનું વાતાવરણ છે. જ્યારે લોકોને જરૂર હોય ત્યારે જ ઘર છોડવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને ઘણા લોકો ઘરે બેઠા કંટાળી ગયા છે.
ફિલ્મ અભિનેત્રી સની લિયોન પણ ઘરમાં કેદ થયા બાદ કંટાળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના હસ્તીઓએ ઘરની પસંદગી કરી દીધી છે. શૂટિંગ થંભી ગયું છે. ત્યાં કોઈ કાર્યક્રમો પણ નથી. મોટાભાગના થિયેટરો બંધ છે.
 
તેના ચાહકોના કંટાળાને દૂર કરવા માટે સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કર્યો છે. તેણે કેપ્શન આપ્યું - તમે ઘરે છો? કંટાળો આવે છે? ઘૂરવામં કોઈ ખરાબી નથી. હવે દરેક વ્યક્તિ પોતપોતાના અર્થ શોધી રહ્યા છે.