1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
  4. Chaitra Navratri Upay

Chaitra Navratri 2021- મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરી લો આ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Chaitra Navratri 2021
હિન્દુ પંચાગના મુજબ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રિ ઉજવાશે. આ નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ નવ દિવસ સુધી ભક્તો મા દુર્ગાની ભક્તિ-ભાવમાં ડૂબી જાય છે. કેટલાક લોકો આ દરમિયાન વ્રત કરે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રીના આ નવ દિવસ શુભ માનવામા આવે છે
ये भी पढ़ें
Hanuman Jayanti 2022- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં