સંબંધિત સમાચાર
- શુ હવે લોકડાઉન જ એક અંતિમ ઉપાય ? કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક દિવસમાં 2 લાખ નવા કેસ, મોતનો ગ્રાફ પણ વધ્યો,
- Navratri 2021 Fasting Rules - નવરાત્રિ દરમિયાન ઉપવાસ દરમિયાન આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો, તમને નબળાઇ નહીં લાગે
- Cucumber peel benefits- ગરમીમાં સન ટેન રિમૂવ કરવાની સાથે સ્કિનમાં નિખાર પણ લાવે છે કાકડીના છાલટાનો પેક
- Chaitra Navratri 2021 - આજથી શરૂ થઈ ચૈત્ર નવરાત્રી જાણો ક્યારે છે રામનવમી અને મહાષ્ટમી
- Chaitra Navratri કોરોના સમય ગાળામાં 2021 માં માતા 9 દિવસના 9 ખાસ ભોગથી ખુશ થશે
Chaitra Navratri 2021- મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરી લો આ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
હિન્દુ પંચાગના મુજબ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રિ ઉજવાશે. આ નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ નવ દિવસ સુધી ભક્તો મા દુર્ગાની ભક્તિ-ભાવમાં ડૂબી જાય છે. કેટલાક લોકો આ દરમિયાન વ્રત કરે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રીના આ નવ દિવસ શુભ માનવામા આવે છે