0
Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
0
1
રવિવાર,સપ્ટેમ્બર 28, 2025
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 22, 2025
Brahmacharini mata બ્રહ્મચારિણી માતાની પૂજા વરાત્રી બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે.
2
3
રવિવાર,સપ્ટેમ્બર 21, 2025
shailputri Mata- શૈલપુત્રી મંત્ર Shailputri mantra
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2025
1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)
2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
3. સુનંદા – બાંગ્લાદેશ
4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)
7. અંબાજી – આરાસુર, અંબાજી ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2025
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
5
6
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
જ્યો જ્યો મા જગદંબે દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન ...
6
7
Navratri Bhog recipe- આજે નવરાત્રીનુ બીજુ દિવસ છે તેથી આજે ભક્ત માતા બ્રહ્મચારિનીની પૂજા કરશે. નારિયેળની મીઠી ખીર માતા બ્રહ્મચારિણીને ખૂબ પ્રિય છે.
7
8
ચૈત્ર નવરાtત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કર્યા પછી દસમા દિવસે કલશ અને માતરાની મૂર્તિનું પવિત્ર નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી પર મા દુર્ગાની મૂર્તિના વિસર્જનની સંપૂર્ણ પદ્ધતિ વિશે.
8
9
હિન્દુ ધર્મમાં, ગાયના છાણની કેક અથવા કેકનો ઉપયોગ હંમેશા પૂજા વિધિઓમાં કરવામાં આવે છે. તેનાથી ઘરમાં પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે છે.
9
10
Chaitra Navratri 2025: નવરાત્રીનો સાતમો દિવસ મા કાલરાત્રિની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે દેવી કાલરાત્રિની પૂજા કરવાથી ભક્તોના બધા દુ:ખ, મુશ્કેલીઓ અને ભય દૂર થાય છે.
10
11
Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રિના અષ્ટમી નમીના દિવસે સુખ સમૃદ્ધિ માટે કેટલાક ઉપાય બતાવ્યા છે.
11
12
જ્યાં એક તરફ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે તો બીજી તરફ નવરાત્રિના નવ દિવસ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો કે નિયમોનું પાલન કરવું ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ નવરાત્રિ દરમિયાન ઘરમાં હોય કારણ કે
12
13
Hanuman Puja in Chaitra Navratri: 30 માર્ચથી ચૈત્ર નવરાત્રિના પાવન તહેવારની શરૂઆત થઈ ચુકી છે. આજે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસના તહેવારમા માતા દુર્ગાના જુદા જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.
13
14
Durga Saptashati Path Vidhi And Benefits: દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સાધને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ સંપૂર્ણ પાઠનુ વિધિપૂર્વક પાલન કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. અહી જુઓ સપ્તશતી પાઠ કરવાના ફાયદા.
14
15
Chaitra Navratri 2nd Day Upay:જો તમારા ઘર અને પરિવારમાં કોઈપણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે, તો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ કરવાથી વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે.
15
16
નવરાત્રીના અવસર પર, લોકો ઘણીવાર પોતાના ઘરે વિવિધ પ્રકારના પ્રસાદ તૈયાર કરીને માતા રાણીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ચાલો સીતાભોગની ખૂબ જ સરળ રેસીપી વિશે જાણીએ.
16
17
Chaitra Navratri 2025 Wishes: 30 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. માતા રાનીની આરાધનાના આ નવ દિવસ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત માતાની પૂજા આરાધના સાથે કળશ સ્થાપના કરે છે અને વ્રત કરે છે. આ સંદેશા સાથે આપો ચૈત્ર નવરાત્રીની ...
17
18
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. તેથી, ચૈત્ર નવરાત્રી શરૂ થાય તે પહેલાં આ વસ્તુઓ ખરીદો. તેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
18
19
‘નવરાત્રિ' હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્કૃત ભાષામાં ‘નવરાત્રિ'નો શબ્દશઃ અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ' એવો થાય છે. નવરાત્રિની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્તિના વિવિધ નવ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
19