0
ચૈત્રી નોરતા ફરાળી રેસિપી - ઉપવાસની આ વાનગી જોઈને મોઢામાં આવશે પાણી
શુક્રવાર,માર્ચ 24, 2023
0
1
Maa Durga Mantra: જો નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનો મંત્ર જાપ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ સાથે સાધકને શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. એટલા માટે તમારે આ દિવસે ચંદ્રઘંટાના મંત્રનો જાપ ...
1
2
નવરાત્રી (Navratri) એટલે નવરાત્રીનું પર્વ વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.
2
3
Chaitra Navratri Upay: આજે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. એવું કહેવાય છે કે જે કોઈ મા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં જીતવાની શક્તિ મેળવી શકે છે. તેનાથી વ્યક્તિની અંદર સંયમ, ધૈર્ય અને પરિશ્રમ ...
3
4
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ
પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
4
5
Chaitra Navratri 2023 - નવરાત્રિનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમા ચૈત્ર અને શારદીય નવરાત્રીનુ ખૂબ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે નવરાત્રીમાં ...
5
6
22 માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિમાં, ઘટસ્થાપન સાથે, મા દુર્ગાની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે. કેટલાક લોકો ચૈત્ર નવરાત્રિના પ્રથમ અને અષ્ટમીના દિવસે વ્રત રાખે છે, જ્યારે ઘણા લોકો ચૈત્ર નવરાત્રિમાં આખા 9 દિવસ ...
6
7
ચૈત્રના મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાથી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri 2023) ની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ ...
7
8
Chaitra Navratri Akhand Jyoti: નવરાત્રી દરમિયાન ભક્તો માતાની અખંડ જ્યોત પ્રગટાવે છે. જ્યોતને ઘણા દિવસો સુધી ઓલવ્યા વિના સળગાવી રાખવી એ અખંડ જ્યોત કહેવાય છે.
હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે
8
9
હિન્દુ ધર્મમાં નવરાત્રિ દરમિયાન સાધના અને ઉપાસના કરવાનો સર્વશ્રેષ્ઠ સમય બતાવાયો છે. એવી માન્યતા છે કે સામાન્ય દિવસોમાં કોઈપણ સાધનામાં સિદ્ધિ હાસલ કરવા માટે ઓછામાં ઓછા 40 દિવસની જરૂર હોય છે. બીજી બાજુ નવરાત્રિમાં નવ દિવસ જ અનુષ્ઠાનમાં સફળતા મેળવવા ...
9
10
Navratri 2022 Peepal Tree Remedies: ચૈત્ર નવરાત્રિનો સમય માતાની વિશેષ સાધનાનો હોય છે. જો આ દરમિયાન કંઈક ખાસ ઉપાય કરવામાં આવે તો જીવન સફળ થઈ જાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રિનો સમય માતાની વિશેષ સાધનાનો સમય હોય છે
10
11
Chaitra Navratri 2023: 22 માર્ચ 2023 થી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે જે 30 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થશે. નવરાત્રનો આ તહેવાર આપણા ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. જો કે પુરાણોમાં એક વર્ષમાં ચૈત્ર, અષાઢ, ...
11
12
Chaitra Navratri 2023 Horoscope In Gujarati : ચૈત્ર નવરાત્રીની શરૂઆત 22 માર્ચ 2023થી શરૂ થશે. આ નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની ખૂબ જ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્ર ...
12
13
જય જય જય દુર્ગા મહારાની, આદિશકિત જગજનની ભવાની.
દુ:ખહરણી સુખદાયિની માતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કી દાતા.
નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહુંલોક ફૈલી ઉજિયારી.
13
14
Durga Saptashati Path: જ્યોતિષશાસ્ત્રમાં મા દુર્ગાના દુર્ગા સપ્તશતીના પાઠનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવા માટે શાસ્ત્રોમાં જણાવ્યું છે
આ પાઠનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
14
15
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
15
16
નવરાત્રમાં કન્યા પૂજનનો ખાસ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિ પર 3 થી 9 વર્ષની કન્યાઓના પૂજન કરવાની પરંપરા છે. ધર્મ ગ્રંથો મુજબ કન્યાઓ
16
17
Navratri 2021: આ રીતે તૈયાર કરો પારંપરિક કન્યા ભોજ જાણો રીત
17
18
નવરાત્રીની અષ્ટમી અને નવમીના દિવસે 2 થી લઈને 9 વર્ષ સુધીની નાનકડી કન્યાઓના પૂજનનો ખાસ મહત્વ છે. આ નાની કન્યાઓને સુંદર ગિફ્ટસ આપી તેનો દિલ જીતી શકાય છે. તેના માધ્યમથી નવદુર્ગાને પણ પ્રસન્ન કરી શકાય છે. પુરાણોની દ્ર્ષ્ટિએ કન્યાઓને એક ખાસ પ્રકારની ભેંટ ...
18
19
Ashtami Havan : મહાઅષ્ટમી પર ઘર પર હવન કેવી રીતે કરીએ જાણો મંત્રથી લઈને પૂજન સામગ્રીની આખી જાણકારી
19