સંબંધિત સમાચાર
- Diwali 2020 Muhurat Timing- ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજ સુધીની તિથિ અને શુભ મૂહૂર્ત
- ધનતેરસ ઉપાય: તમે ઘરે લાવતાં વાસણો ખાલી ન રાખો, આ 7 વસ્તુઓ તેમાં તરત જ રાખો…
- Dhanteras 2020 : આ વખતે રાશિ મુજબ કરો ખરીદી મળશે શુભ લાભ
- દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?
- કારતક મહિનામાં દીપદાન કરવાથી થશે અનંત સુખોની પ્રાપ્તિ
માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે મેળવો લક્ષ્મીની કૃપા
ધનતેરસના દિવસે અમીર જોય કે ગરેબ બધા કઈક ન કઈક ખરીદે છે . ખાસ કરીને સોના , ચાંદી અને વાસણ . ધનતેરસના દિવસે શુભ દિવસના લાભ ઉઠાવા માર્કેટમાં દરેક વસ્તુઓના દામ વધી જાય છે. આખું વર્ષ અન્ન ધનની ઉણપ ન હોય એના માટે માત્ર પાંચ રૂપિયા ખર્ચ કરી એના સામાન ઘરે લઈ આવો. જેથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહે .
* માટીના દીપક સૂરજ ડૂબતા પછી પ્રગટાવો. કોઈ પણ પારિવારિક સભ્યની અકાલ મૃત્યૂ નહી થશે.
* કુંકુ
* પતાશા
* આખા ધાણા
