સંબંધિત સમાચાર
- સતત 5માં દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, કપાત પર લાગશે બ્રેક
- બે મહિનામાં કસ્ટમ્સે અમદાવાદ એરપોર્ટ પરથી 41 કિલો સોનું પકડયું
- રોજગાર સમાચાર - 8મું પાસ માટે સ્કિલ એંડ અન સ્કિલ મેનપાવરના 1100 પદ પર થશે ભરતી, જલ્દી કરો અરજી
- Today's Rate of Petrol - 9 દિવસમાં 1.80 રૂપિયા સસ્તુ થયુ ડીઝલ, પેટ્રોલના ભાવ પણ ઘટ્યા
- સતત 8માં દિવસે ઘટ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો શુ છે આજનો રેટ
જીરો બેલેંસ ખાતા પર RBIનો મોટો નિર્ણય, હવે મળશે આ મોટી સુવિદ્યા
રિઝર્વ બેંકે સોમવારે જીરો બેલેંસ ખાતા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. જેનાથે હવે એવા ખાતાધારકોને ચેક બુક અને અન્ય સુવિદ્યાઓ પુરી પાડી શકાશે. જોકે બેંક આ સુવિદ્યાઓ મટે ખાતાધારકોને કોઈ ન્યૂનતમ રકમ રાખવા માટે નહી કહી શકે.
પ્રાથમિક બચત બેંક જમા ખાતા(બીએસબીડી)થી આશય એવા બેંક ખાતાથી છે જે શૂન્ય રાશિથી ખોલી શકાય છે. તેમા કોઈ ન્યૂનતમ રકમ મુકવાની જરૂર નથી. આ એકાઉંટમાં અત્યાર સુધી ચેક બુક જેવી સુવિદ્યાઓ મળતી નહોતી. જો કે આ ખાતમાં એટીએમમાંથી એક મહિનામાં ચાર વાર પૈસા કાઢવાની સુવિદ્યા મળતી હતી.
આ પહેલા નિયમિત બચત ખાતા જેવા ખાતાને જ આ સુવિદ્યા મળતી હતી. આ ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાની જરૂર હોય છે અને અન્ય ફી પણ આપવાની હોય છે. ચેકબુક સુવિદ્યાઓ મળ્યા પછી પણ આ ખાતુ બિન બીએસબીડી એકાઉંટમાં નહી બદલી શકાય.
