ગુજરાતી જોક્સ -પત્ની સાથે ઝઘડો ન કરવો
પપ્પુ: સૂર્યાસ્ત પછી તમારે તમારી પત્ની સાથે ઝઘડો ન કરવો જોઈએ.
ગપ્પુજી: કેમ?
પપ્પુજી: કારણ કે વેદ મુજબ,
સૂર્યાસ્ત પછી આસુરી શક્તિ બમણી થઈ જાય છે.
સૂર્યાસ્ત પછી આસુરી શક્તિ બમણી થઈ જાય છે.