શુક્રવાર, 6 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
શનિવાર, 22 નવેમ્બર 2014 (15:29 IST)
આજનું પંચાગ
તા. ૨૨-૧૧-૨૦૧૪
,
શનિવાર
કારતક વદ અમાસ
નારેશ્વર-રંગ અવધૂતની પુ. તિથિ.
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
જન્મ રાશિ : આજે સવારના ૭ ક. ૧૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા બપોરના ૧ ક. ૧૧ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ : સૂર્ય- વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરુ-કર્ક, શુક્ર- વૃશ્ચિક, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર - સવારના ૭ ક. ૧૨ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર જૈનવીર સંવત - ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગશર / ૧
માસ-તિથિ-વાર - કારતક વદ અમાસ શનિવાર વ્રજ માસ : માગશર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જો તમને ઘૂંટણમાં દુખાવો છે, તો આ અજમાવો ઘરેલું ઉપાયો, જલ્દી રાહત મળશે
શું તમને પણ વારંવાર ઘૂંટણના દુખાવાથી પરેશાની થાય છે? જો હા, તો તમારે ચોક્કસ કેટલાક અદ્ભુત ઘરેલું ઉપચાર અજમાવવું જોઈએ.
લીલા મરચાં કાપ્યા પછી હાથમાં બળતરા થાય છે, આ 3 ઘરેલું ઉપાયો તમને તાત્કાલિક રાહત આપશે
હાથમાંથી બળતરા દૂર કરવાના ઉપાયો આગલી વખતે મરચાં કાપ્યા પછી તમારે નીચે આપેલા ઉપાયો પણ અજમાવવું જોઈએ. જેથી તમને પણ મરચાં કાપ્યા પછી હાથમાં બળતરા ન થાય.
Monsoon Baby Names - ચોમાસામાં જન્મેલા બાળકોને આ સુંદર નામ આપો...
આ બાળકના નામની યાદીમાં આપેલ દરેક નામ ખૂબ જ અનોખા અને સુંદર છે, જેનો અર્થ સીધો વરસાદ સાથે સંબંધિત છે.
Pregnancy Care tips- ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ઉલટી ગર્ભપાતનું કારણ બની શકે છે
સામાન્ય રીતે કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થાની શરૂઆતમાં, એટલે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉલટી (મોર્નિંગ સિકનેસ) કરે છે. આ એક સામાન્ય સ્થિતિ માનવામાં આવે છે, જે હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે. જો કે, કેટલીક સ્ત્રીઓમાં આ સમસ્યા પછીથી પણ ચાલુ રહી શકે છે.
Toilet Cleaning Tips- ગંદા શૌચાલય 3 મિનિટમાં સાફ થઈ જશે, તમારે ફક્ત 1 વસ્તુ અને એક કાપડની જરૂર પડશે
જીવનને સરળ બનાવતા ઘરના હેક્સ શેર કરતી તારીન મારિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સરળ શૌચાલય સફાઈ હેક શેર કર્યો છે.
નવીનતમ
Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ
નિર્જલા એકાદશીના પાવન તહેવાર પર શુ મોકલવાનુ વિચારી રહ્યા છો. અહી જુઓ નિર્જલા એકાદશીની શુભકામનાઓ અને સંદેશ ગુજરાતીમાં.
Nirjala Ekadashi Pani Na Niyam: નિર્જળા એકાદશી પર પાણી પીવું જોઈએ કે નહીં? નિયમો શું કહે છે તે જાણો, સમય જુઓ
Nirjala Ekadashi Mein Pani Ke Niyam: નિર્જલા એકાદશીનું વ્રત બે દિવસ, 6 જૂન અને 7 જૂન છે. નિર્જલા એકાદશીના વ્રતના નિયમો ખૂબ જ મુશ્કેલ છે. આ વ્રત દરમિયાન પાણી પીવું જોઈએ કે નહીં? નિર્જલા એકાદશીના વ્રત દરમિયાન ક્યારે પાણી પીવું જોઈએ? નિર્જલા એકાદશીના વ્રતનો સમય શું છે? આ બધા પ્રશ્નોના જવાબજાણો આ લેખમાં
Nirjala Ekadashi 2025:વર્ષની સૌથી મોટી એકાદશી પર આ ત્રણ રાશિઓનું ચમકશે ભાગ્ય
Nirjala Ekadashi 2025:આ વર્ષે નિર્જળા એકાદશી 6 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ દિવસે, ગ્રહોનો રાજકુમાર બુધ પોતાની રાશિ બદલી રહ્યો છે. તે 6 જૂન 2025 ના રોજ પોતાની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે.
Nirjala Ekadashi Vrat Katha: નિર્જળા એકાદશીના વ્રત કથા, શુભ મુહુર્ત, મહત્વ અને તેને કેમ કહેવાય છે શ્રેષ્ઠ એકાદશી જાણો?
Nirjala Ekadashi Vrat Katha: દરેક એકાદશીની એક અલગ કથા અને મહત્વ હોય છે, પરંતુ નિર્જળા એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કથા વાંચવાથી અને વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે.
નિર્જળા એકાદશી પર દાનનું શું મહત્વ છે, જાણો કઈ વસ્તુઓનું દાન કરવાથી ખુલે છે સમૃદ્ધિના દ્વાર
નિર્જળા એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ બધી એકાદશીઓનું પાલન કરી શકતો નથી, તે ફક્ત નિર્જળા એકાદશી પર ઉપવાસ કરીને આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે.