બુધવાર, 25 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી કાવ્ય
Written By
Last Modified:
સોમવાર, 20 જુલાઈ 2015 (12:38 IST)
યાદો વાગોળતું વૃક્ષ!
અસ્તાચળે એક વૃક્ષ ભૂતકાળ વાગોળી રહ્યું છે
અહા, કેવા હતા એ દિવસો હર્યા ભર્યા!
કિલ્લોલ કરતાં એ ભુલકાંઓ
ગાતાં, રમતાં, મસ્તી કરતાં
મારે પણ બાળપણ હતું!
કુમળું થડિયું, મજાનાં ફૂલ, પતંગિયાંની ઉડાઉડ
બેફીકરા કિશોરોની ધીંગામસ્તી
મારી છાયામાં વિરામતી રખડપટ્ટી
મને પણ પ્રતીક્ષા રહેતી એ અલગારીઓની
મારા મજબુત બાંધા પર થતી કૂદાકૂદની
છાના છપના મળતા પેલા યુવા પંખીડાઓ
મીઠી શરારતો, ઠાલું શરમાવું
કેટલાય સ્વપનો જુટતા અને તુટતા મેં જોયા
મારેય મહેકતી વસંત હતી
કેટલાયે પંખી અહીં વસી ગયા
પનીહારીઓના ઝાંઝરનો ઝણકાર
નિત નવાં નખરાં ને ખીખીયારીઓ
ગામ આખાની કુથલી મેં કરી છે
ધ્રુજતા બોખા અદાઓનો અડ્ડો
અલકમલકની વાતો અને ગામ ગપાટા
કેટલીયે જીન્દગી વિશ્રામતી મેં જોઈ છે
હવે...
હવે અહીં કોઈ ઢુંકતું નથી
મારી સામે કોઈ જોતું નથી
ક્યાં ગયાં પેલાં ટાબરિયાંઓ?
પેલા રખડતા છોકરાઓ?
પેલાં સ્વપ્નીલ હૈયાંઓ?
પેલી અલ્હડ હરખઘેલીઓ?
ચાસ પડેલા પેલા ભાભાઓ?
કોરાણે મુકાયેલા મારી વાત પણ સાંભળો...
ભલે હું ઠુંઠું થડિયું કહેવાઉં
મારામાં ઝાડ હજી જાગે
જીવતરની આશ મને લાગે
- તુષાર જ. અંજારિયા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
IND vs ENG - લીડ્સમાં 5-5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઈગ્લેન્ડે 371 રન ચેઝ કરીને રચ્યો ઈતિહાસ
ભારતીય ટીમને લીડ્સ ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટથી હરાવ્યું હતું.
સૂરતમાં રસ્તા બન્યા સ્વિમિંગ પુલ, વરસાદે બગાડી સ્થિતિ, IMD એ આપી 24 કલાકનુ રેડ એલર્ટ
Surat Rain News: ગુજરાતની ડાયમંડ સિટી પર ચોમસાના વરસાદની આફત બનીને તૂટી છે. છેલ્લા બે દિવસોમાં એક સાથે એક જ સમય પર કેટલાક વિશેષ વિસ્તારમાં ભારે વરસાદથી હાલત બગડી ગયા છે. મોસમ વિભાગે આગામી 24 કલાક માટે રેડ એલર્ટ આપ્યુ છે.
Jagannath Rath Yatra: જગન્નાથ યાત્રામાં કેટલા રથ હોય છે, કોણ કરે છે આ રથોનુ નિર્માણ, જાણો
Jagannath Rath Yatra: જગન્નાથ રથ યાત્રા 27 જુલાઈથી શરૂ થઈ જશે. આ ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. યાત્રા સાથે જોડાયેલી કેટલીક રોચક માહિતી આજે અમે તમને આ લેખમાં આપી રહ્યા છીએ.
કેન્સરથી પીડિત 60 વર્ષીય દાદી સાથે પૌત્રએ કર્યું શરમજનક કૃત્ય
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક એવી ઘટના સામે આવી છે, જેણે માનવતાને શરમાવે છે. અહીં એક પૌત્રએ સારવારના અભાવે તેની 60 વર્ષીય બીમાર દાદીને કચરાના ઢગલામાં ફેંકી દીધી. આ હૃદયદ્રાવક ઘટના મુંબઈના આરે કોલોની વિસ્તારની છે,
Rain Alert- દિલ્હીમાં ચોમાસાનો પ્રવેશ, 25, 26, 27 જૂન સુધી વંટોળની ચેતવણી, હિમાચલમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી
ચોમાસાની શરૂઆત પહેલા, આજે એટલે કે મંગળવારે દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ માટે યેલો અલર્ટ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) એ દિવસભર ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન ચેનલ 'સ્કાયમેટ' પણ સંમત છે - 24 જૂન સુધીમાં ચોમાસુ આવી શકે છે
ધર્મ
અમાસના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાયો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
જ્યેષ્ઠ અમાસના દિવસે પૂર્વજો માટે પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ સાથે, તમે આ દિવસે કેટલાક એવા ઉપાયો પણ કરી શકો છો જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
ઉત્તર-પૂર્વીય ભારતીય રાજ્ય આસામમાં આજથી પ્રખ્યાત અંબુબાચી મેળો શરૂ થઈ રહ્યો છે. આ મેળો સમગ્ર વિશ્વમાં માસિક ધર્મના ઉજવણી તરીકે જાણીતો છે, જે માતૃશક્તિના મહત્વને ઉજાગર કરે છે. પ્રખ્યાત અંબુબાચી મેળો આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર સાથે સંકળાયેલો છે.
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
Yogini Ekadashi: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, આ દિવસે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરીને તમે લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.