બાળક જન્મ થતા, ભાગદોડ કરનારા દવા લાવનારા, ચા-કોફી આપનારા
પૈસાની જોડતોડ કરનારા ........ એ પિતા હોય છે સૌને લાવવા, લઈ જવા જાતે જ રસોઈ બનાવવી સર્જરી પછી પત્નીને તકલીફ ન થાય તેથી બાળક રડે તો આખી રાત જાગનારા ...... એ પિતા હોય છે
Independence Day Poems ભારત આ વર્ષે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસ ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો સાથે લાંબી લડાઈ બાદ ભારતને આઝાદી મળી હતી. આ ખુશીની ઉજવણી માટે દર વર્ષે 15મી ઓગસ્ટ
નથી કોઈ બંધન, નથી કોઈ વચન તો પણ છે
તને પણ અને મને પણ
કેવો આ તારો-મારો પ્રેમ છે
તારો છે રસ્તો અલગ, મારા છે બંધન જુદા
છતા પણ છે કોઈ અતૂટ સંબંધ લાગણીનો
કેવો આ તારો-મારો પ્રેમ છે
childrens day special - 14 નવંબર ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે . જાણો કેવી રીતે થઈ શરૂઆત .
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી
દુ:ખમે સુમિરન સબ કરે ,સુખમે કરે ન કોય ,
જો સુખમે સુમિરન કરે ,દુખ કાહે કો હોય . બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય.
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ.. ટેક સકળ લોકમાં સહુને વંદે. નિંદા ન કરે કેની રે; વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ.. સમદ્રષ્ટિને ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત ...
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
સંબંધોમાં થોડી મીઠાસ, થોડી ખટાશ પણ હોય
આ વસ્તુનો બંનેને અહેસાસ પણ હોય .. સંમતિ અને સન્માન દામ્પત્ય જીવનના છે બે આધાર સંબંધોમાં ક્યારેક હાસ-પરિહાસ પણ હોય