સોમવાર, 16 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી શાયરી
Written By
Last Modified:
રવિવાર, 6 જૂન 2021 (20:04 IST)
સંબંધિત સમાચાર
એક સુખી જીવન જીવવા માટે
શુભ રાત્રી
Suvichar- લોકોને ભરપૂર આદર આપો
Gud Night ગુજરાતી સુવિચાર
Good Night message- મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કર
ગુડ નાઈટ મેસેજ
સમયનો કામ તો પસાર થઈ જવુ છે
ખરાબ હોય તો ધૈર્ય રાખો
સારું હોય તો આભાર માનો
શુભરાત્
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
IND vs PAK: ટીમ ઈંડિયાની વર્લ્ડકપ 2026 માં ફરી થઈ શકે છે પાકિસ્તાન સાથે ટક્કર, સમજો આખુ સમીકરણ
IND vs PAK: ભારતીય ટીમે પાકિસ્તાનને ટી20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ મુકાબલામાં હાર આપવા સાથે સુપર 8 માં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે. બીજી બાજુ બંને ટીમો વચ્ચે ટૂર્નામેંટમાં એકવાર ફરીથી ટક્કર જોવા મળી શકે છે.
પહેલા હત્યા કરી, દારૂ પીધા પછી, શરીર પર ક્રૂરતાથી હુમલો કર્યો, અને પછી પ્રેમિકાની આત્મા સાથે વાતચીત કરવા માટે આ કર્યું.
ઇન્દોર એમબીએ વિદ્યાર્થી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે એમબીએ વિદ્યાર્થીની હત્યા બદલ મુંબઈમાં પિયુષ ધનોટિયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તેના ક્રૂર કૃત્યોનો ખુલાસો થઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ધમાકેદાર પ્રારંભ: 3.90 લાખ કરોડના ઐતિહાસિક બજેટની તૈયારી
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ઉદ્બોધન સાથે વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. ૨૫ માર્ચ સુધી ચાલનારા આ 38 દિવસના લાંબા સત્રમાં કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે
આ રાજ્યની 25 લાખ મહિલાઓને તેમના ખાતામાં 10,000 રૂપિયા મળશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે રાજ્યમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત એક ખાસ કાર્યક્રમ દરમિયાન, 'મહિલા રોજગાર યોજના' હેઠળ 2.5 મિલિયન મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ 2,500 કરોડ સીધા
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: હવે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, ATM દ્વારા મળશે રેશન, અમિત શાહે કરાવ્યો શુભારંભ
Grain ATM Gujarat: ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે CBDC આધારિત PDS સિસ્ટમ અને ‘અન્નપૂર્તિ’ ગ્રેન એટીએમનુ ઉદ્દઘાટન કર્યુ. હવે, ડિજિટલ ચલણ અને બાયોમેટ્રિક ઓળખ દ્વારા રાશનનું વિતરણ કરવામાં આવશે. દેશની ખાદ્ય વિતરણ વ્યવસ્થા કેવી રીતે બદલાશે તે જાણો.
ધર્મ
Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો
Holashtak 2026: હિન્દુ ધર્મમાં હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસો દરમિયાન કરવામાં આવેલા કાર્યોના શુભ પરિણામ નહિ આવે.
ફાગણ ફોરમતો આયો lyrics
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…
આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.
Falgun Amavasya 2026: હિન્દુ કેલેન્ડર મુજબ, દરેક મહિનામાં અમાવસ્યા (નવો ચંદ્ર) હોય છે. આ અમાવસ્યા (નવો ચંદ્ર) દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ફાલ્ગુન મહિનાનો અમાવસ્યા ફેબ્રુઆરીમાં આવશે. ફાલ્ગુન અમાવસ્યાની તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે.
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. . યોગાનુયોગ તે દિવસે શિવરાત્રી હતી. સાહુકારના ઘરે પુજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી.
Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો
આજે, 15 ફેબ્રુઆરી, દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ તહેવાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ તિથિએ થયા હતા. આ કારણોસર, આ દિવસે ખાસ પ્રાર્થના, ઉપવાસ અને રાત્રિ જાગરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.