રવિવાર, 20 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી શાયરી
Written By
Last Updated :
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:42 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી- વેબદુનિયાના ગુજરાતીઓના સુવિચાર - Welcome 2018
Gujarati - shayari- પ્યારભરી શાયરી
ગુજરાતી Love શાયરી
ગુજરાતી લવ શાયરી (Love shayari)
આજની શાયરી - વરસાદ
ગુજરાતી શાયરી
કોઈ સાથે છે પણ પાસે કેમ નથી
કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી
કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામાં કેમ નથી
એ અજનબી ક્યાંક તો છે પણ આંખોમાં કેમ નથી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
રશિયા ભયાનક ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, 45 મિનિટમાં 4 આંચકા, તીવ્રતા 6 થી 7 હતી
આજે રશિયા ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું. રશિયામાં ચાર ભૂકંપ આવ્યા, જેની તીવ્રતા 6 થી 7 ની વચ્ચે હતી. લોકોએ ભૂકંપના ખૂબ જ મજબૂત અને હૃદયદ્રાવક આંચકા અનુભવ્યા. ભૂકંપને કારણે રશિયામાં જ્વાળામુખી પણ ફાટી નીકળ્યો છે.
‘જો તમને સીટ જોઈતી હોય તો મરાઠી બોલો...’ મુંબઈ લોકલમાં હિન્દી-મરાઠીને લઈને મહિલાઓ વચ્ચે ઝઘડો થયો, જુઓ વીડિયો
આજકાલ મહારાષ્ટ્રની અંદર હિન્દી અને મરાઠી ભાષાનો વિવાદ સતત વધી રહ્યો છે. મુંબઈ લોકલ ટ્રેનમાંથી તેનો તાજેતરનો કિસ્સો સામે આવ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં વિનાશના વીડિયો જુઓ, વાદળો આપત્તિ તરીકે વરસ્યા, 20 દિવસમાં 200 લોકોનાં મોત
પાકિસ્તાનમાં પૂરને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દરેક જગ્યાએ પાણી અને વિનાશ જોવા મળે છે. પાકિસ્તાનના ઘણા ગામડાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. અત્યાર સુધીમાં 200 લોકોએ પૂરના પાણીમાં ડૂબીને જીવ ગુમાવ્યા છે. લાખો લોકો બેઘર બન્યા છે.
મુસ્લિમ ભાઈઓએ કાવડ યાત્રાળુઓ પર ફૂલોની વર્ષા કરી, કાવડ યાત્રાની સુંદર તસવીરો સામે આવી
શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં, ઉત્તર પ્રદેશમાં મુખ્ય થાળીનો મામલો ખૂબ ગરમાયો હતો. આમાં, કાવડ યાત્રાના રૂટ પર રહેલા તમામ દુકાનદારોને તેમની દુકાનની સામે પોતાનું નામ લખવાનું કહેવામાં આવ્યું હતું. વિપક્ષ આ બાબતે સરકારને સતત સવાલો ઉઠાવી રહ્યું હતું.
ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, પિતા-પુત્ર સહિત 3 લોકોના દુઃખદ મોત
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના ગુરસરાઈ વિસ્તારમાં શનિવારે બપોરે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા. પોલીસે આ માહિતી આપી. ઘટનાસ્થળે પહોંચેલા ગુરસરાઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર (SHO) વેદ પ્રકાશ પાંડેએ જણાવ્યું કે આજે બપોરે લગભગ ત્રણ વાગ્યે ગુરસરાઈના રહેવાસી એડવોકેટ ઉપેન્દ્ર શર્મા (56) તેમના પિતા માધવ શર્મા (80) અને જાલૌન જિલ્લાના રહેવાસી સોનુ અહિરવાર (30) સાથે ઓરાઈ તરફ જઈ રહ્યા હતા.
ધર્મ
Kamika Ekadashi 2025 Date : ક્યારે છે કામિકા એકાદશીનું વ્રત, જાણો તારીખ, નિયમો અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, અને શ્રાવણ મહિનામાં આવતી કામિકા એકાદશીનું મહત્વ વધુ વધી જાય છે. શ્રાવણની આ પહેલી એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને ખૂબ જ પુણ્ય ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કથાનું પાઠ પણ ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કામિકા એકાદશીની તારીખ, વ્રતના નિયમો અને પૂજા વિધિ
Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ સમય દરમિયાન તેમની પૂજાનું વિશેષ મહત્વ છે. શિવભક્તો આ પવિત્ર મહિનામાં મહાદેવને વિવિધ રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ છે શિવ મુઠ્ઠી ચઢાવવાની વિધિ. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને એવું માનવામાં આવે છે કે યોગ્ય વિધિઓ સાથે આ કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે
દશામા નો થાળ
દશામા ભાવ તણાં ભોજન જમો દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે, પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો
દશામા ભાવ તણાં ભોજન જમો દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે, પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
Dashama Vrat Wishes in Gujarati - દશામાં વ્રતની શુભેચ્છા
Dashama Vrat Wishes in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.