સંબંધિત સમાચાર
- તુલસીનો આ ઉપાયથી તમારી દરેક પરેશાની થશે દૂર
- Janmashtami 2020- શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 11 અને 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે, આ રીતે પૂજા કરો
- Janmashtami Date 2020 : જન્માષ્ટમી ક્યારે છે ? મથુરા અને ગોકુળમાં જાણો કયારે ઉજવાશે જન્માષ્ટમી
- શ્રીકૃષ્ણ જન્મકથા - જાણો કેવી રીતે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ
- રાખી રહ્યા છો કૃષ્ણ જન્માષ્ટમીનો વ્રત, જરૂર રાખો આ નિયમોનો ધ્યાન
janamasthmi Prasad - ધાણાની પંજરી
સામગ્રી - 100 ગ્રામ સૂકા ધાણાના પાવડર, 50 ગ્રામ માવો, કોપરાનુ છીણ 100ગ્રામ, 4-5 વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા 50 ગ્રામ.
બનાવવાની રીત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તીમા કોપરુ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમા વાટેલી ઈલાયચી અને મેવાની કતરન નાખી મિશ્રણને એકસાર કરી લો. ધાણાની પંજરી તૈયાર છે.
બનાવવાની રીત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તીમા કોપરુ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમા વાટેલી ઈલાયચી અને મેવાની કતરન નાખી મિશ્રણને એકસાર કરી લો. ધાણાની પંજરી તૈયાર છે.