ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

બુધવાર,ડિસેમ્બર 24, 2025
0
1
Krishna Janmashtami Upay: જો તમારા જીવનમાં પૈસા સંબંધિત અથવા અન્ય સમસ્યાઓ છે તો જન્માષ્ટમીના દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. ભગવાન કૃષ્ણ તમારા બધા દુ:ખ દૂર કરશે.
1
2
આરતી કુંજબિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી આરતી કુંજબિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી આરતી કુંજબિહારી કી
2
3
Janmashtami Decoration Ideas- જો કે વર્ષોવર્ષ બદલાતા ટ્રેન્ડની સાથે ઘરની સજાવટની રીત પણ બદલાઈ ગઈ છે, પરંતુ શ્રદ્ધા હજુ પણ એવી જ છે.
3
4
જન્માષ્ટમીના દિવસે, ભક્તો ઉપવાસ રાખે છે, ભજન અને કીર્તનમાં મંત્રમુગ્ધ થાય છે અને મંદિરોમાં ભગવાનના બાળ સ્વરૂપને વિશેષ પ્રાર્થના કરે છે.
4
4
5
આજે, ૧૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ, જન્માષ્ટમીના શુભ દિવસે, ભદ્રાનો અશુભ પડછાયો દેખાતો નથી. દૃક પંચાંગ મુજબ, આ વખતે ભદ્રા ૧૫ ઓગસ્ટના રોજ રાત્રે ૧૨:૫૮ વાગ્યે સમાપ્ત થઈ છે, ત્યારબાદ ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સવારે ૦૬:૨૨ વાગ્યે ભદ્રા યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, ...
5
6
Krishna Janmashtami 2025 - આજે, 16 ઓગસ્ટ 2025, શનિવાર, ના રોજ ઉજવાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પવિત્ર તહેવાર છે. આ તહેવાર ભક્તિ, પ્રેમ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે, જે લાખો ભક્તોને એક કરે છે. ચાલો હવે કૃષ્ણજીની પૂજાના મુહૂર્ત, ...
6
7
Happy Janmashtami 2025 Wishes in Gujarati shayari, Quotes : પંચાંગ મુજબ, આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટના રોજ સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ સાથે ઉજવવાનું નક્કી છે. આ દિવસે તમે તમારા નજીકના લોકો, મિત્રોને જન્માષ્ટમીની શુભેચ્છા સંદેશા મોકલી શકો છો. ...
7
8
Janmashtami 2025: જન્માષ્ટમી આ વખતે ખૂબ ખાસ છે, કારણ કે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ આ યોગ ભક્તો માટે અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાથી મનોકામના પૂરી થવાથી ...
8
8
9
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર કાન્હાજીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસોમાંનો એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણને કેટલીક ખાસ વાનગીઓ અર્પણ કરવી જોઈએ
9
10
કૃષ્ણ જન્માષ્ટમી દેશમાં ખૂબ જ ઘૂમઘામથી ઉજવાય છે. આવામાં આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે ઉજવાશે અને શુભ મુહુર્ત શુ છે તે આવો જાણીએ.
10
11
આ વર્ષે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 16 ઓગસ્ટ 2025, શનિવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બુધાદિત્ય યોગ હશે. આ ઉપરાંત, વૃદ્ધિ અને ધ્રુવ યોગ પણ હશે. કોઈપણ કાર્ય શરૂ કરવા માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
11
12
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ‌‌)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
12
13
આનંદ ઉમંગ ભયો જય કન્હૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય યશોદા લાલ કી, આનંદ ઉમંગ ભયો જય કન્હૈયા લાલ કી,
13
14
ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટે છે.
14
15
Happy Janmashtami 2024 wishes & Quotes: 26 ઓગસ્ટ સોમવારના રોજ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર, તમે આ કાન્હા ભક્તિ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા આપી શકો
15
16
Krishna Janmashtami 2024: કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તુલસીના આ ઉપાયો કરવાથી તમને લાભ મળી શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે બતાવીશુ.
16
17
Easy Rangoli Designs for Janmashtami બાળ ગોપાલના જન્મદિવસના શુભ અવસર પર, મોર પીંછાથી લઈને રાધા-કૃષ્ણની ડિઝાઇન સુધીની અનેક પ્રકારની રંગોળી બનાવી શકાય છે. તો ચાલો જોઈએ જન્માષ્ટમીના શુભ અવસર પર મિનિટોમાં બનાવવા માટે સરળ રંગોળી ડિઝાઇન. ઉપરાંત, અમે ...
17
18
Janmashtami 2024 : પ્રતિવર્ષ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે. આ વર્ષે 2024માં 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે.
18
19
ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં ...
19