સંબંધિત સમાચાર
- ભાજપના ગ્લેમરસ ચહેરા:ભક્તિ કુબાવત, મમતા સોની સહિતનાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા કલાકારો ભાજપમાં જોડાયાં, પાટીલે તમામને કેસરીયો ખેસ પહેરાવ્યો
- NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય- 50 પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ મળશે
- કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
- સિઝનના ડબલ એટેકથી નવી ઉપાધી- રાજ્યમાં બેવણી ઋતુથી રોગચાળા વધવાથી નવી આફત
- રાજકોટમાં આપઘાત કરનારા યુવાનની માતાનું હૈયાફાટ રુદન, કહ્યું- 'સુધાના ત્રાસથી મારો દીકરો મર્યો
નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બે દિવસ રહેશે બંધ
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બંધ
5 અને 6 ફેબ્રુ.ના રોજ પક્ષી ગણતરી થશે
બંને જગ્યાઓ મુલાકાતીઓ માટે બંધ
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022 પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓના અવર જવરથી પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે છે.
આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.
