Motivational suvichar in Gujarati - પ્રેરક સુવિચારો
motivational suvichar
ભગવાનથી નહી આપણા
ખોટા કાર્યોથી ડરવુ જોઈએ
કારણ કે ભગવાન તો માફ
કરી દે છે પણ કર્મ
ક્યારેય માફ નથી કરતા
જે કર્યુ છે તેનુ ફળ
ચાર સંબંધીઓ
એક સાથે ત્યારે
ચાલે છે જ્યારે
પાંચમો તેમના
ખભા પર બેસ્યો હોય
જીવનમાં પડકારો સૌના
નસીબમાં નથી આવતા
કારણ કે નસીબ પણ
નસીબવાળાઓને જ
અજમાવે છે
ભગવદ્દ ગીતામાં લખ્યુ છે
કે જ્યારે એક સમસ્યાનો
જન્મ થાય છે ત્યારે જ
તેના સમાધાનનો પણ
જન્મ થાય છે
સંબંધ
કોઈ પણ સંબંધ તમારી
મરજીથી નથી બંધાતો
કારણ કે તમને ક્યારે ક્યા..
કોને મળવાનુ છે એ તો
ફક્ત ઉપરવાળો જ નક્કી કરે છે
જરૂર મળે છે
Edited by - kalyani deshmukh