સંબંધિત સમાચાર
- દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી, 10 હજારનો દંડ કર્યો
- આસારામ રેપકેસમાં દોષી જાહેર, આજે થશે સજાનું એલાન
- આસારામને કોર્ટ આજે સજા સંભળાવશે - દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત, અન્ય આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
- બિલકીસબાનો બળાત્કાર કેસના એક દોષિતની સજામાફી અંગે આજે સુપ્રીમમાં સુનાવણી
- ફરી નિર્ભયા કેસ જેવી ઘટના- 5 લોકોનું અપહરણ કરીને 2 દિવસ સુધી બળાત્કાર, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો
Jaipurમાં જાણીતા કોમેડીયન Comedian Khyali વિરુદ્ધ Rape Case નોધાયો, નશાની સ્થિતિમાં Sriganganagar ની મહિલા સાથે બળાત્કારનો આરોપ
રાજસ્થાનના માનસરોવર પોલીસ સ્ટેશને પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન ખયાલી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે. ખયાલી સહારન પર 25 વર્ષની મહિલા પર બળાત્કારનો આરોપ છે. જયપુર પોલીસે આ આરોપોના આધારે કેસ નોંધ્યો છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્રણ દિવસ પહેલા એક હોટલમાં બની હતી. કોમેડિયન ખયાલીએ માનસરોવર વિસ્તારમાં એક હોટલના રૂમમાં નશાની હાલતમાં એક મહિલાને નોકરી અપાવવાના બહાને કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો.