ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 12 નવેમ્બર 2019 (09:47 IST)

Kartik Purnima - જાણો કાર્તિક પૂર્ણિમા પર શુ કરશો શુ નહી ?

હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બધા દેવી દેવતાઓને એકસાથે પ્રસન્ન કરી શકીએ છીએ આ વખતે આ તિથિ 23 નવેમ્બર દિવસે શુક્રવારે છે. આ દિવસે હવન, દાન, ગંગા સ્નાન, ઉપાસના વગેરેનુ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન નારાયણે મત્સ્યાવતાર ધારણ કર્યુ હતુ