સંબંધિત સમાચાર
- Hindu muslim bhai bhai- અયોધ્યા ચુકાદાના દિવસે ‘હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ’ હૅશટૅગ ટ્રેન્ડ થયું
- 16 વર્ષે ગુજસીટોકના કાયદાને રાષ્ટ્રપતિએ મ્હોર લગાવી
- છઠ પૂજામાં રૂપાણી હાજરીએ આપી, કહ્યું: ગુજરાતના વિકાસમાં અન્ય પ્રાંત પ્રદેશોના લોકોનું પણ યોગદાન
- Vastu tips in gujarati- બાળકોથી દાન કરાવવાથી ઘરમાં આવે છે સમૃદ્ધિ, આ ઉપાય કરવાથી તમારા જીવનથી દુર્ભાગ્યને કરો દૂર
- આ છોડ લગાવશો તો બધા કષ્ટ થશે દૂર અને આયુષ્ય વધશે ભરપૂર
Kartik Purnima - જાણો કાર્તિક પૂર્ણિમા પર શુ કરશો શુ નહી ?
હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બધા દેવી દેવતાઓને એકસાથે પ્રસન્ન કરી શકીએ છીએ આ વખતે આ તિથિ 23 નવેમ્બર દિવસે શુક્રવારે છે. આ દિવસે હવન, દાન, ગંગા સ્નાન, ઉપાસના વગેરેનુ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન નારાયણે મત્સ્યાવતાર ધારણ કર્યુ હતુ