શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 21 જાન્યુઆરી 2019 (18:03 IST)

સવાર-સાંજ આ નિયમો અપનાવશો તો ક્યારે નહી રહે ધનની કમી

rule to become rich
શાસ્ત્રો મુજબ જો કોઈપણ કામ નિયત સમય પર કરવામાં આવે તો તેનાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે આપણી આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમ બતાવ્યા છે જેને સવાર સાંજ કરવાથી પ્રોગ્રેસનો માર્ગ ખુલી જાય છે. આવો જાણીએ એ નિયમ