સંબંધિત સમાચાર
- નવરાત્રી 2020: આજે સાતમના દિવસે કાલરાત્રી દેવીની આ રીતે કરશો પૂજા તો મળશે શુભ ફળ
- શુ છે રાજગરો... ઉપવાસમાં ખવાતો રાજગરાનો લોટ કેવી રીતે બને છે આવો જાણો
- Navratri ashtami navami date 2020: આ વખતની અષ્ટમી યુક્ત નવમી વિશેષ શુભકારી, કન્યા પૂજન વખતે કરો આ કામ
- Navratri પાંચમો દિવસ : માં ની સેવાથી પ્રસન્ન થાય છે સ્કંદમાતા, મનોકામના પુરી કરવા માટે કરો આ વિશેષ ઉપાય
- Navratri Day 5 -મા દુર્ગાનુ પાંચમુ રૂપ સ્કંદમાતા - એક પૂજાથી મળશે બેવડો લાભ
Navratri Day 7- માતાનુ સાતમુ સ્વરૂપ - કાલરાત્રિ કરશે દુખ દૂર
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.