શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : બુધવાર, 11 એપ્રિલ 2018 (16:06 IST)

Akshay Tritiya 2018: અક્ષય તૃતીયાના દિવસે કરો આ વસ્તુઓનો દાન, આ છે શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

હિન્દુ પંચાગ અનુસાર અક્ષય તૃતીયા (Akshay Tritiya 2018) ખૂબ જ શુભ દિવસ ગણાય જાય છે. વૈશાખ માસની શુકલ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયાને માન્ય રાખવામાં આવે છે. આ દિવસનું અર્થ છે જેનો ક્ષય ન હો અથવા જે ક્યારેય નાશ નથી હો. તેથી આ દિવસે લોકો સોનાની ખરીદી કરે છે.  
 
18 એપ્રિલે અક્ષય તૃતીયા સમગ્ર દેશમાં ઉજવાશે . આ દિવસે લગ્નનો પણ ખૂબ જ શુભ મૂહૂર્ત હોય છે. આ દિવસ વિના કોઈ મૂહૂર્ત જોઈ લગ્ન હોય છે.  તે 
 
અક્ષય ત્રીજ અથવા આખા ત્રીજ અથવા ત્રીજા પણ કહેવાય છે. Akshay Tratiya ના મહાશુભ યોગ 18 એપ્રિલે સવારે 4:47 મિનીટથી શરૂ થવું 
 
અને આવતી કાલને 3:03 કલાકે સુધી રહેવું.
 
આ દિવસે ઠંડી વસ્તુઓ જેમ કે પાણીથી ભરેલું ઘડેલું, કુલ્હડ, સિકર, પંખા, ખરાઉં, છત્રી, ચોખા, મીઠું, ઘી, શક્કરટેટી, ખાંડ, સાક, આમલી, સત્તુ વગેરે દાન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બહુ જ જ્યોતિષની માનવું તો આ દિવસે ભાગ્યોદય માટે શંખ અને મોરપખ પણ ખરીદી શકો છો.
 
આમ શંખ માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનને ખૂબ પ્રિય છે. પરંતુ તેને ખરીદ્યા પછી જ મંદિરમાં રાખવું જોઈએ. આ ઉપરાંત જો તમે સોના-ચાંદીની જ્વેલરી પણ ખરીદી કરો તો તમે તેને લક્ષ્મીપૂજામાં રાખ્યા પછી જ  તિજોરીમાં રાખવી જોઈએ.