બુધવાર, 16 એપ્રિલ 2025
0

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

મંગળવાર,એપ્રિલ 15, 2025
0
1

Akshay Tritiya- અખાત્રીજની પૌરાણિક કથા

ગુરુવાર,એપ્રિલ 10, 2025
અક્ષય તૃતીયાની વ્રત કથા દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ ...
1
2
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકો છો. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
2
3
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
3
4
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ છે, કારણ કે આ દિવસને અખાતિજ કહેવામાં આવે છે. મતલબ કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનું ફળ શુભ મળે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે
4
4
5
અક્ષય તૃતીયા પર સોના જેવી ચમક રહે તમારી મા લક્ષ્મીની કૃપાથી ચારો બાજુ થાય પ્રોગ્રેસ તમારો આ પાવન દિવસ પર બધા કષ્ટો મટી જાય તમારા ધન વૈભવની દેવી ઘર આવે તમારા Happy Akshaya Tritiya 2024
5
6
અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આજે આ લેખમાં અમે તમને તેની માહિતી આપીશું.
6
7
Akshaya Tritiya 2024: આ વખતે અખાત્રીજ ના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે પૂજા કરીને, શુભ કાર્યની શરૂઆત કરીને અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા સંયોગો બનવાના છે અને તેનાથી શું લાભ થશે.
7
8
Akshaya Tritiya હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના ખૂબ મહત્વ છે. તેને ભગવાન પરશુરામની જયંતીના રૂપમાં પણ ગણાય છે. આ શુભ દિવસ દરેક બાબતમાં અક્ષય ફળ આપતું સ્વંયસિદ્ધ મૂહૂર્ત ગણાય છે. આ દિવસે સ્નાન, દાન, યજ્ઞ, હવન, પૂજન અને અનુષ્ઠાન વિશેષ જપથી ફળદાયી હોય છે. ...
8
8
9
અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આ ઉપવાસ તે સમગ્ર ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં તેને આખાત્રીજ અથવા અખા તીજ કહેવામાં આવે છે. ચાલો ...
9
10
Akshaya Tritiya 2024 Upay: આ વખતે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મે 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે અખાત્રીજ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે ઉજવાય છે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન ...
10
11
Parshuram jayanti- પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાપર. શુરામજી ભગવાન વિષ્ણુના આવેશાવતાર હતા. પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ ભૃગુવંશી ઋચીક ઋષિજીના પુત્ર હતા. તેમની ગણના સપ્તઋષિઓમાં હોય છે
11
12
હિંદુ શાસ્ત્રો અનુસાર વૈશાખ મહિનાનું ઘણું મહત્વ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા આ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. જેને હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલે છે. આ દિવસના શુભ મુહૂર્તની સાથે પૂજાની ...
12
13
અક્ષય તૃતીયા પર, તે ઉદય વ્યાપીની અને રોહિણી નક્ષત્રનું સંયોજન છે, જે તેને ખૂબ ફળદાયી બની રહ્યુ છે. આ ખૂબ જ સારો મૂહૂર્ત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શંખથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ ...
13
14
Akshaya Tritiya 2023 Date: હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિનુ વિશેષ મહત્વ છે. આ દિવસને અખાત્રીજ (akshaya tritiya)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા સ્વરૂપ ભગવાન ...
14
15
Akshaya tritiya wishes - અક્ષય તૃતીયાની શુભેચ્છા સંદેશ અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે, જેને કારણે આખુ વર્ષ લક્ષ્મી કૃપા કાયમ રહે છે. અક્ષય તૃતીયાની ...
15
16
વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણકે આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, જ્ઞાન અન્ન દાન અક્ષય ફળ આપનારા હોય છે. આનો કદી ક્ષય થતો નથી તેથી આને 'અક્ષય તૃતીયા' અથવા અખાતત્રીજ કહે છે. જો આ વ્રત સોમવાર અને રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક માનવામાં ...
16
17
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયાનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક સ્થાનો પર તેને અખાત્રીજ પણ કહે છે. હિન્દુ ધર્મમાં આ તિથિનુ વિશેષ મહત્વ છે. કારણ કે આ વર્ષમાં આવતા 4 વણજોયા મુહુર્તમાંથી એક છે. (અક્ષય તૃતીયા ઉપરાંત દેવઉઠની ...
17
18
એવુ કહેવાય અખાત્રીજના દિવસે અબૂજ મુહૂર્ત હોય છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહુર્ત જોયા વગર તમે કરી શકો છો. જેવા કે લગ્ન, વસ્ત્ર, ઘરેણા ખરીદવા, મકાન અને વાહન વગેરેની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી સુખ ...
18
19
Akshay Tritiya 2023 Shubh Yog: વૈશાખ મહીનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા મહાપર્વ ઉજવાય છે. આ દિવસે કરેલ શુભ કામ અક્ષય ફળ આપે છે. તેથી લોકો આ દિવસે સોના-ચાંદી, ઘર- ગાડી વગેરે છે. લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નવી નોકરી શરૂ કરવા વગેરે માટેનો શુભ ...
19