0

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

બુધવાર,એપ્રિલ 30, 2025
0
1
Akshaya Tritiya 2025:અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને આ દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી, તમને દેવી-દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે આ દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
1
2
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025ના રોજ છે. આ દિવસે અક્ષય યોગ બનવાથી રાશિચક્ર ની 5 રાશિઓને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે
2
3
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ એવો થાય છે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી કે નાશ થતો નથી
3
4
અક્ષય તૃતીયા 2025: અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં, આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ તારીખ સાથે ઘણા શુભ સંયોગો જોડાયેલા છે. અક્ષયનો અર્થ એ છે કે જે ક્ષીણ થતું નથી
4
4
5
અક્ષય તૃતીયાની વ્રત કથા દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ ...
5
6
જો અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન અને ખરીદી કરવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે આ દિવસે કઈ વસ્તુઓનું દાન અને ખરીદી કરવી જોઈએ.
6
7
Akshaya Tritiya 2025 Wishes: આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
7
8
Akshaya Tritiya 2025 Daan : અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલના રોજ છે. અક્ષય તૃતીયા પર સોનાનુ દાન કરવાને ખૂબ જ પુણ્યનુ કામ માનવામાં આવે છે
8
8
9
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કેટલાક ખાસ નિયમોનુ જરૂર ધ્યાન રાખો. આવુ ન કરવા પર ધન સમૃદ્ધિ અને બરકત જતી રહે છે.
9
10
Akshay Tritiya 2025 : અખાત્રીજ સનાતન ઘર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. દરેક મૂલાંકનાજા તકોને વિશેષ સામગ્રી ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
10
11
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ દિવસ પર સોનુ ખરીદીને ઘરે લાવનારી વ્યક્તિના જીવનમાં આખુ વર્ષ ખુશીઓ કાયમ રહે છે. પણ આજે અમે તમને આ સિવાય કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જેને ખરીદીને ઘરે લાવવાથી ખૂબ ...
11
12
Akshaya Tritiya 2025 Date: અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે મા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાનુ વિધાન છે.
12
13
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકો છો. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
13
14
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
14
15
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ છે, કારણ કે આ દિવસને અખાતિજ કહેવામાં આવે છે. મતલબ કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનું ફળ શુભ મળે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે
15
16
અક્ષય તૃતીયા પર સોના જેવી ચમક રહે તમારી મા લક્ષ્મીની કૃપાથી ચારો બાજુ થાય પ્રોગ્રેસ તમારો આ પાવન દિવસ પર બધા કષ્ટો મટી જાય તમારા ધન વૈભવની દેવી ઘર આવે તમારા Happy Akshaya Tritiya 2024
16
17
અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આજે આ લેખમાં અમે તમને તેની માહિતી આપીશું.
17
18
Akshaya Tritiya 2024: આ વખતે અખાત્રીજ ના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે પૂજા કરીને, શુભ કાર્યની શરૂઆત કરીને અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા સંયોગો બનવાના છે અને તેનાથી શું લાભ થશે.
18
19
Akshaya Tritiya હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના ખૂબ મહત્વ છે. તેને ભગવાન પરશુરામની જયંતીના રૂપમાં પણ ગણાય છે. આ શુભ દિવસ દરેક બાબતમાં અક્ષય ફળ આપતું સ્વંયસિદ્ધ મૂહૂર્ત ગણાય છે. આ દિવસે સ્નાન, દાન, યજ્ઞ, હવન, પૂજન અને અનુષ્ઠાન વિશેષ જપથી ફળદાયી હોય છે. ...
19