ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (10:10 IST)

Punjabi Singer Manmeet Singh: ધર્મશાળા ફરવા આવ્યા પંજાબી ગીતકાર મનમીત સિંહ નાળામાં આવી પૂરમાં વહી ગયા

Punjabi Singer Manmeet Singh: પંજાબના પ્રખ્યાત સૂફી ગીતકાર મનમીત સિંહનો કરેરી લેકના નજીક મૃતદેહ મળ્યુ છે. તે અહીં ફરવા આવ્યા હતા અને ભારે વરસાદના કારણે આવી પૂરામાં વહેવાના અંદાજો છે. પોલીસએ મૃતદેહ મળ્યુ છે. પોલીસ મોડીરાત્રે મૃતદેહને ધર્મશાળા હોસ્પીટલ પહોંચાડ્યું આજે પોસ્ટ માર્ટમ પછી પરિવારના સભ્યોને સોંપી આપશે. 
 
ધર્મશાળામાં થઈ ભારે વરસાદ અને ભૂસ્ખલનએ પંજાબી સૂફી ગીતકાર મનમીત સિંહને પણ ઓગળી ગયું પંજાબે સૂફી ગીતકાર સિંહ તેમન મિત્રોની સાથે હિમાચલ ધર્મશાળા ફરવા આવ્યા હતા અને અહીંથી કરેરી 
 
ઝીલના પ્રાકૃતિક દ્ર્શ્યોના મજા લેવા માટે નિકળી ગયા હતા. રવિવારે મનમીત સિંહ તેમના મિત્રોની સાથે ત્યાં જ રોકાયા અને સવારે પરત ફરતા નાળા પર કરતા સમયે તે પાણીમાં વહી ગયા/ આ ઘટના પછી તેની 
કોઈ ખબર નહી પડી રહી હતી. તેમનો મૃતદેહ પાણીના પ્રવાહ ઓછી થતા પર મળ્યું. તેની પુષ્ટિ પોલીસ અધીક્ષક વિમુક્ત રંજને કરી છે. 
 
સોમવારે આવી આફતની વરસાદએ જિલ્લા કાંગડામાં કરોડો રૂપિયાની જાન-માલનો નુકશાન પહોંચાડ્યુ છે. માંઝી ખડ્ડમાં આવેલ ઉફાનથી ચેતડૂમા% ભાગસૂ નાગ નાળામા આવેલ પૂરથી ભાગસૂમાં બોહ દરિણીમાં 
ભોપોસ્ખલનથી રાજોલમાં ગજ ખડ્ડ  કાંઠે ભારે નુકશાન થયુ હતું. કરેલી નહેરમાં પણ લોકોના ફંસાયેલા હોવાની સૂચના મળી રહી છે଒. તે સિવાય ત્રિયૂંદમાં ફંસાયેલા 80 લોકોને સુરક્ષિત કાઢ્યુ હતું.