1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 20 મે 2021 (20:03 IST)

કોરોના કાળમાં પોતાના બાળકોના કારણે ખૂબ સ્ટ્રેસમાં છે સની લિયોન બોલી દર ક્ષણે ડર લાગી રહ્યો છે

ભારતમાં કોવિડ 19ની બીજી લહેર દિવસો-દિવસ કહેર કરી રહી છે. ગયા કેટલાક દિવસોથી કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ મળવાની સંખ્યા સતત વધતી જઈ રહી છે. તેથી બધા ડરેલા છે. કઈક આવી જ 
સ્થિતિ બૉલીવુડ અભિનેત્રી સની લિયોનનો છે. એક ઈંટરવ્યૂહના સમયે તેણે જણાવ્યુ કે તે તેમના બાળકોના કારણે ખૂબ સ્ટ્રેસમાં છે. 
 
એક્ટ્રેસ સની લિયોનએ ઈ ટાઈમ્સથી વાતચીતમાં જણાવ્યુ કે ઘરથી કામ કરવાનો એક લાભ છે કારણ કે આ મહામારીના સમયે આખુ સમય તેમના બાળકોને આપી શકી રહી છે અને તેમની કાળજી રાખી શકી રહી 
છે. સનીએ કહ્યુ હુ હમેશા તેમના બાળકોની આસ-પાસ ઈચ્છુ છુ તેથી હુ મારા કામ અને વર્ક આઉટ આવું શેડયૂલ તૈયાર કરુ છુ જેમાં મારી નજર તેના પર પણ રહે. 
કોરોના વાયરસના કારણે સની લિયોન તેમના બાળકોની હેલ્થને લઈને ખૂબ અલર્ટ છે અને તેણે જણાવ્યુ કે હમેશા પોતાને સુરક્ષાત્મક મોડમં રાખતા ખૂબ સ્ટ્રેસ અનુભવી રહી છે. સની કહે છે કે આજે મને નિશ્ચિત 
 
રૂપથી લાગે છે કે અમે સારા સ્વાસ્થય માટે ક્લીન અને હાઈજીનને ધ્યાન રાખવો જોઈએ. પણ અમે સારું કાલ માટે સારું વિચારવુ પડશે. 
 
કેટલીક વસ્તુઓ પરેશાન કરે છે 
તમારા સ્ટ્રેસને લઈને વાત કરતા સનીએ કહ્યુ માતા-પિતાના રૂપમાં સતત સુરક્ષાત્મક મોડમાં રહેવાથી તનાવ સ્તર વધી ગયુ છે. દર સમયે માત્ર ડર લાગ્યુ રહે છે. તે ક્યાં છે અને શું કરી રહ્યા છે માસ્ક પહેરવુ છે કે 
 
નહી આ બધી વસ્તુઓ પરેશાન કરે છે. 
 
સનીના ત્રણ બાળક 
સની લિયોનએ વર્ષ 2017માં  મહારાષ્ટ્રના લાતૂરથી 21 મહીનાની છોકરી નિશાને અડૉપ્ટ કર્યુ હતું. માર્ચ 2018માં સનીએ સરોગેસીથી બે જુડવા બાળકો અશર સિંહ વેબર અને નોઆ સિંઃઅ વેબરના જન્મની 
 
જાણકારી આપી હતી. સની તેમના ત્રણે બાળકોની ફોટા સોશિયા મીડિયા પર શેયર કરતી રહે છે.