દિવાળી પર માતા લક્ષ્મીનું કયું ચિત્ર લગાવવું જોઈએ આ બધાના મનમાં પ્રશ્ન હશે તો આવો જાણીએ છે કે દિવાળી પર માતા લક્ષ્મીના પૂજન માટે કયું ચિત્ર લગાવીને તેમની પૂજા કરવી શુભ હોય છે. આવું ચિત્ર ન લગાવવું- માતા લક્ષ્મી ચિત્રમાં માતા લક્ષ્મી ઘુવડ, હાથી અથવા કમળ પર બેઠેલી હોવાનું કહેવામાં...