1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
  4. seven things keep in temple on saptami

સપ્તમીને મંદિરમાં મૂકી આવો આ સાત વસ્તુઓ

સપ્તમી
નારિયેળ લાલ ચુનરીમાં બંધાયેલું 
કાલા તલ 
સાત જોડ લવિંગ 
સાત સોપારી 
સાત કમલકાકડી 
મીઠા પાન(વર્ક લાગેલું)
દાડમ 
આ બધી વસ્તુઓને સવા મીટર કાળા કપડામાં કરીને દેવી ચંડિકાને સમર્પિત કરી આવો. કોઈ પણ પ્રકારનો સંકટ હોય, દરેક નો સમાધાન થઈ જશે. મા કાળીની કૃપા બનશે. 
 
આગળનો લેખ
28 સપ્ટેમ્બરના દિવસ-રાત છે ખાસ, આ ઉપાય ખોલશે ઉન્નતિના દ્વાર