સંબંધિત સમાચાર
- બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનુ નિધન, રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક
- સુષમા સ્વરાજનો શરીર પંચતત્વમાં વિલીન - હવે માત્ર યાદોમાં રહેશે સુષમા
- ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના નિધન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ
- સુષમા સ્વરાજનું નિધન, સાંજે 4 વાગે થશે અંતિમસંસ્કાર, રૂપાણી સરકાર શોકમાં ડૂબી
- ભારતનાં પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે.
ઉમરાવ જાન, કભી કભી જેવી હિટ ફિલ્મોના જાણીતા સંગીતકાર Khayyamનું નિધન
જાણીતા સંગીતકાર ખૈય્યામનુ સોમવારે મુંબઈના સુજૉય હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. તેમના મોતનુ કારણ કાર્ડિએક અરેસ્ટ બતાવાય રહ્યુ છે. ખૈય્યામ 92 વર્ષના હત. તેમની તબીયત ખરાબ હોવાને કારણે કેટલાક દિવસ પહેલા હોસ્પિતલ લઈ જવામાં આવ્યા હતા. 16 ઓગસ્ટના રોજ તેમને આઈસીયુમાં હોવુ અને હાલત નાજુક હોવાની રિપોર્ટ્સ સામે આવી હતી. માહિતી મુજબ તે ગંભીર ફેફ્સાના ઈંફેક્શનનો સામનો કરી રહ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ મુજબ રાત્રે લગભગ 9.30 કલાકે તેમને કાર્ડિએક અરેસ્ટ આવ્યો. ડોક્ટર તેમને બચાવી શક્યા નહી. ફેફ્સા ઈંફેક્શન અને વધુ વયને કારને તેમનુ શરીર ખૂબ નબળુ થઈ ચુક્યુ હતુ. તે 21 દિવસથી હોસ્પ્ટલમાં દાખલ હતા.
ખૈય્યામના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને દુખ વ્યક્ત કર્યુ. સુપ્રસિદ્ધ સંગીતકાર ખૈય્યામ સાહેબના નિધનથી અત્યત દુખ થયુ છે. તેમને પોતાની યાદગાર ધુનોથી અગણિત ગીતોને અમર બનાવી દીધા. તેમના અપ્રતિમ યોગદાન માટે ફિલ્મ અને કલા જગત હંમેશા તેમનુ ઋણી રહેશે. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના ચાહકો સાથે છે.
सुप्रसिद्ध संगीतकार खय्याम साहब के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने अपनी यादगार धुनों से अनगिनत गीतों को अमर बना दिया। उनके अप्रतिम योगदान के लिए फिल्म और कला जगत हमेशा उनका ऋणी रहेगा। दुख की इस घड़ी में मेरी संवेदनाएं उनके चाहने वालों के साथ हैं।
— Narendra Modi (@narendramodi) August 19, 2019
લતા મંગેશકરે પણ મહાન સંગીતકારના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરી પોતાની ભાવનાઓ જાહેર કરી અને સંગીતકારને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમણે ટ્વીટ કર્યુ. મહાન સંગીતકાર અને ખૂબ જ સારા દિલના ખૈય્યામ સાહેબ આજે અમારી વચ્ચે નથી. આ સાંભળીને મને એટલુ દુખ થયુ છે જે હુ બતાવી નથી શકતી. ખૈય્યામ સાહેબ સાથે સંગીતના એક યુગનો અંત આવ્યો છે. હુ તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ.
Mahan sangeetkar Aur bahut nek dil insan Khayyam sahab aaj humare bich nahi rahe. Ye sunkar mujhe itna dukh hua hai jo main bayaa’n nahi kar sakti.Khayyam sahab ke saath sangeet ke ek yug ka anth hua hai.Main unko vinamra shraddhanjali arpan karti hun. pic.twitter.com/8d1iAM2BPd
— Lata Mangeshkar (@mangeshkarlata) August 19, 2019
ખૈય્યામે અનેક હિટ ફિલ્મો જેવી કે કભી-કભી અને ઉમરાવ જાન માટે મ્યુઝિક કંપોઝ કર્યુ હતુ. આ મુવીજના ગીત એવરગ્રીન માનવામાં આવે છે. મોહમ્મદ જહર ખૈય્યામ હાશમીએ સંગીતની દુનિયામાં પોતાની યાત્રા 17 વર્ષની વયમાં લુધિયાણાથી શરૂ કરી હતી. તેમને પોતાના કેરિયરની પ્રથમ મેજર બ્રેક બ્લૉકબસ્ટર મુવી ઉમરાવ જાન થી મળી હતી. જેના ગીત આજે પણ ઈડસ્ટ્રીમાં અને લોકોના દિલમાં સ્થાન બનાવેલ છે.
ખૈયાયમેન આ ફિલ્મમાં શ્રેષ્ઠ સંગીત માટે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેયર એવોર્ડ સાથે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંગીતકાર ખૈય્યામના નૉન-ફિલ્મી ગીતોને પ્ણ ફેંસ ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને પાવ પડે તોરે શ્યામ, વૃજ મે લૉટ ચલો અને ગઝબ કિયા તેરે વાદે પર એતબાર કિયા તેમણે મીના કુમારીની એલ્બમ જેમા એક્ટ્રેસે કવિતાઓ ગાઈ હતી એ માટે પણ મ્યુઝિક કંપોઝ કર્યુ હતુ.
ये भी पढ़ें
