શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (20:49 IST)

જ્યારે સલમાન ખાનએ એશ્વર્ય અભિષેકના લગ્ન પર કરી વાત- બોલ્યા ખુશ છુ કે

બોલીવુડ આમ તો ઘણા સેલિબ્રીટીજને લઈને ચર્ચાઓ થઈ રહી છે. પણ એકટર સલમાન ખાન અને એશ્વર્ય રાયનો સંબંધ તૂટતા વર્ષો પછી આજ સુધી આ જોડીના ફેંસને લઈને ચર્ચાઊ કરતા જોવાય છે. તાજેતરમાં સલમાન ખાનનો એક જૂનો ઈંટરવ્યૂહ ચર્ચામાં આવી ગયુ છે જેમાં તેણે એક્સ ગર્લફ્રેંડ રાયની અભિષેક બચ્ચનથી લગ્નને લઈને વાત કરી હતી. આ ઈંટરવ્યૂહમાં તેણે અભિષેક બચ્ચનથી લગ્નને લઈને વાત કરી હતી આ ઈંટરવ્યૂહમાં તેણે અભિષેક બચ્ચનના પણ ખૂબ વખાણ કર્યા હતા. 
જણાવી હતી ખુશી 
એશ્વર્યા અને સલમાન ખાન એક સમય પર બૉલીવુડના સૌથી ચર્ચિત કપ્લ્સમાંથી એક હતા. તે સિવાય તેનો બ્રેકઅપ પણ ખૂબ ચર્ચામાં આવી રહ્યુ હતું. તેમજ તાજેતરમાં તેનો એક જૂનો ઈંટરવ્યૂહ વાયરલ થઈ રહ્યુ છે જેમાં તેણે ઈંડિયા ટીવીને આપેલ ઈંટરવ્યૂહના દરમિયાન એશ્વર્યા રાય અને અભિષેકના લગ્નનને લઈને વાત કરી હતી. તેણે જણાવ્યુ હતુ કે આ વાતથી ખુશ છે કે એશ્વર્યાના લગ્ન અભિષેક બચ્ચનથી થઈ રહી છે. 
 
અભિષેકના વખાણ 
આ ઈંટરવ્યૂહમાં સલમાનએ અભિષેકના વખાણ કરતા કહ્યુ હતુ કે તે એક ખૂબ સારા માણસ છે અને સારા પરિવારથી છે. સલમાનએ કહ્યુ હતુ - હુ તેના માટે જે સૌથી સારી વાત ઈચ્છુ છુ કે તે એક ખુશહાલ જીવન. હવે સલમાન અને એશ્વર્યા બન્ને જ તેમના-તેમના જીવનમાં આગળ વધી ગયુ છે. સલમાન તેમની પર્સનલ લાઈફ પર વધારે વાત કરવુ પસંદ નહી કરે છે પણ તે સેલિબ્રીટીજમાંથી છે જે ફેંસ અને મીડિયાની સાથે ખુકલીને વાત શેયર કરે છે.