ઘરથી નિકળતા પહેલા જરૂર કરો આ એક કામ, પછી જુઓ ચમકી જશે તમારી કિસ્મત
વડીલના આર્શીવાદ
કહે છે કે વડીલોના આશીર્વાદ લેવાથી જાતકને યશ, ધન અને કીર્તિ વગેરેની પ્રાપ્તિ હોય છે. તેથી જ્યારે પણ ઘરથી નિકળો ઘરના વડીલના આશીર્વાદ લઈન જ નિકળવું. તે સિવાય દહીં-ખાંડ ખાઈને ઘરથી નિકળતા પર દરેક જગ્યા સફળતા નસીબ હોય છે.