મંગળવાર, 24 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
Last Modified:
ગુરુવાર, 1 જૂન 2023 (15:46 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ- મંગળસૂત્ર
આજનો જોકસ- ગર્ભવતી છે
Monkey ને હિન્દીમાં શું કહેવાય
ગુજરાતી જોક્સ - બટાકા લો, બટાકા લો..
ગુજરાતી જોક્સ- હત્યાની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો?
સંતા- ખૂબ સુંદર નામ છે
એયરહોસ્ટેસ્ટના જમણી ચેસ્ટ પર બેચ લાગ્યું હતું
જેના પર લખ્યું હતું શેફાલી
સંતા- ખૂબ સુંદર નામ છે
એયરહોસ્ટેસ્ટ - thanks
સંતા- બીજાનું નામ નથી રાખ્યું
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
ઉનાળામાં કેટલી વાર પેન્ટી બદલવી જોઈએ? અહીં જાણો
ઉનાળામાં પરસેવો ખૂબ જ વધારે થાય છે, તેથી ઘનિષ્ઠ વિસ્તારની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘનિષ્ઠ વિસ્તારને સ્વસ્થ રાખવા માટે, દિવસમાં 3 વખત પેન્ટી બદલવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લગ્નના દિવસે વરરાજા ઘોડી પર જ શા માટે બેસે છે?
ઘોડાનો સ્વભાવ વધુ ગુસ્સાવાળો હોય છે. તાલીમ વિના તેને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. તેની તીવ્ર ઉર્જાને કારણે, તેનો ઉપયોગ પ્રાચીન કાળથી યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડવા માટે કરવામાં આવે છે. કારણ કે લગ્ન માટે શક્તિ નહીં, સમર્પણની જરૂર હોય છે. એટલા માટે વરરાજા ઘોડા પર નહીં પણ ઘોડી પર સવાર થઈને આવે છે, જે આજના સમય પ્રમાણે વધુ અનુકૂળ છે.
Yoga for Eyesight- જાડા ચશ્મા તમારી આંખો પર ફિટ નહીં થાય, દ્રષ્ટિ તેજ રાખવા માટે આ 4 યોગ કસરતો કરો
આંખોના સ્નાયુઓને મજબૂત કરીને, રક્ત પરિભ્રમણ વધારીને અને લાંબા સમય સુધી દ્રષ્ટિ તેજ રાખીને, તમે જાડા ચશ્મા પહેરવાનું ટાળી શકો છો.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કાચું લસણ, જાણો તેનું સેવન કરવાની સાચી રીત
કાચું લસણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ચાલો આપણે કાચા લસણનું સેવન કરવાની યોગ્ય રીત વિશે માહિતી મેળવીએ.
હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે
ભક્તિ અને શ્રદ્ધા સાથે અર્પણ કરાયેલ એક નાનો ભોગ પણ ભગવાનને ખૂબ પ્રિય છે. મંગળવારના પવિત્ર દિવસે, હનુમાનજીને તેમના પ્રિય ભોગ જેવા કે ગોળ-ચણા, લાડુ, બુંદી, ઈમરતી, પાન વગેરે ચઢાવવાથી ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.