સંબંધિત સમાચાર
- પોલીસને પીછો કરતા જોઈ, એક માણસે તેમનો પ્રાઈવેટ પાર્ટ કાપ્યો
- સુરત શહેર-જિલ્લાની શાળાઓમાં ૫૦ ટકા કેપેસિટી સાથે ધો-૬ થી ૮ના વર્ગખંડોમાં શિક્ષણકાર્યનો પ્રારંભ
- England vs India, 4th Test LIVE: ઈગ્લેંડની પણ ખરાબ શરૂઆત, બુમરાહે બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા
- મોબાઈલ મુદ્દે દીકરાએ પિતાની કરી હત્યા- મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા 17 વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરી
- આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ
Amas- આજે અમાસના દિવસે ભૂલીને પણ ન કરવું આ 5 કામ
ધાર્મિક શાસ્ત્રો મુજબ ચૌદસા અને અમાવસ્યાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એવું માનવું છે કે અમાવસ્યાના દિવસે પ્રેતાત્માઓ વધારે સક્રિય રહે છે તેથી ચૌદસ અને અમાસના દિવસે ખરાબ કાર્ય અને નકારાત્મક વિચારોંથી દૂરી બનાવી રાખવામાં અમારી ભલાઈ છે. આવો જાણીએ આ દિવસે શું ન કરવું...
* અમાસના દિવસે કોઈ બીજાના અન્ન ખાવાથી પુણ્યહ્યાસ હોય છે. અમાસના દિવસે કોઈના ઘરનો ભોજન ન કરવું.
* અમાવસ્યાને સદાચરણ અને બ્રહ્મચર્યનો પાલન કરવું જોઈએ.
* અમાસ પર ગુસ્સો, હિંસા અનૈતિક કાર્ય, માંસ-મદિરાનો સેવન અને સ્ત્રીથી શારીરિક સંબંધ નિષેધ છે. આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓનો સેવન નહી કરવું જોઈએ
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના શરીર પર જ નહી પણ તમારા ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે.
* જાણકાર લોકો તો કહે છે કે ચૌદસ, અમાવસ્યા અને પ્રતિપદા આ 3 દિવસ પવિત્ર રહેવું જોઈએ.