શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 4 જુલાઈ 2018 (11:46 IST)

જુલાઈમાં જન્મેલા માણસ ભાવુક અને ઈમાનદાર સ્વભાવના હોય છે

તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી. 

જુલાઈ માસમાં જન્મેલા માણસ ભાવુક અને ઈમાનદાર સ્વભાવના હોય છે. એ લોકો એમના જીવનસાથીના પૂરા ખ્યાલ રાખે છે . આ માસમાં જન્મેલી છોકરીઓ એમના સગાને મર્યાદાથી નિભાવે છે અને એમના પરિવારજનો અને સાથીનો ધ્યાન રાખે છે .એમના દાંપત્ય જીવન સુખોથી ભરપૂર હોય છે.