બુધવાર, 9 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
કલ્યાણી દેશમુખ|
પ્રેમનો રોમાંચ
એક બેવફાને પ્રેમ કર્યો છતા આજેપણ
દિલના ખૂણામાં ક્યાંય દિલભરની યાદ વસે છે
તે મારા ન થયા તો શુ થયુ
હું તેમને પ્રેમ કર્યો એ અહેસાસ જ મને રોમાંચિત કરી જાય છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ, કાટમાળમાંથી એક મૃતદેહ મળ્યો
રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં બુધવારે એક વિમાન ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે અકસ્માત પહેલા આકાશમાં જોરદાર અવાજ સંભળાયો હતો, ત્યારબાદ ખેતરોમાં આગ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
એક વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ કરાવીને ફસાવ્યો, પછી તેને કહ્યુ- 'ઇસ્લામ સ્વીકારો, હું તને સાઉદી અરેબિયા લઈ જઈશ'; FIR નોંધાઈ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચિન્હટ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ એક મુસ્લિમ યુવક પર પ્રેમ જાળમાં ફસાવીને અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ આ મામલે ચિન્હટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે...
Unmarried @40: લગ્નની રાહ જોતા 40 ની વય પાર કરી ગયા છે 45 યુવાનો, આ કારણે ગામમાં 150 પરિવારોના પુત્રને નથી મળી રહી પુત્રવધુ !
Youth Waiting For Bride: નયાગાવના યુવાઓના લગ્નમાં સૌથી મોટી અડચણ બનેલ રોડ માટે ગ્રામજનો અનેકવાર કરી ચુક્યા છે આંદોલન,પણ સફળતા ન મળી... ગામમા જનરા રસ્તા માર્ગના અભાવમાં મોટેભાગે જળમગ્ન રહે છે. જેનાથી યુવતીના પિતા નયાગાવના યુવાઓ સાથે લગ્ન કરતા ખચકાય છે.
આ જિલ્લામાં, શ્રાવણના બધા સોમવારે શાળામાં રજા રહેશે, ડીએમએ જાહેરાત કરી
શ્રાવણ મહિનો શરૂ થવામાં હવે થોડા જ કલાક બાકી છે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રાવણના બધા સોમવારે શાળાઓ બંધ રહેશે. ઉજ્જૈન જિલ્લા કલેક્ટરે આ જાહેરાત કરી હતી.
ભારત બંધની અસર પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ જોવા મળી, વિરોધીઓ રસ્તા પર ઉતર્યા
9 જુલાઈના રોજ, દેશભરમાં વિવિધ સરકારી ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાળ પર જઈ રહ્યા છે. કર્મચારીઓએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધથી દેશમાં જાહેર સેવાઓમાં મોટો વિક્ષેપ પડવાની ધારણા છે
ધર્મ
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
Importance of Guru Purnima ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો તહેવાર છે જે વ્યક્તિના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાતા વ્રત કહે છે.
Happy Guru Purnima 2025 પર તમારા ગુરૂ અને સંબંધીઓને મોકલો ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ- મનની મીઠાશ
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત સંતોષ મળ્યો, કારણ કે કૂવાનું પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ હતું.
Guru Purnima 2025 Date: ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, અત્યારથી જ જાણી લો તારીખ મહત્વ અને પૂજાનુ શુભ મુહુર્ત
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી જ તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, મહત્વ, પૂજાનો શુભ સમય અને અન્ય મહત્વપૂર્ણ બાબતો.