સોમવાર, 7 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
ચાંદની
નથી તમે મારી જીંદગીમા જાણુ છુ છતા
કોણ છે જેને હુ બોલાવ્યા કરુ છુ
દૂર છે ચાંદની મારા પહોંચથી
છતા કોને થામવા હાથ ઉપર કરુ છુ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Russian Woman Viral Video: રશિયન મહિલાએ આ પ્રાણી સાથે શરમજનક કૃત્ય કર્યું, લોકોએ તેને જોયા પછી કહ્યું - ખૂબ વધારે!...
Russian Woman Viral Video: Russian Woman Viral Video: સોશિયલ મીડિયા પર રોજબરોજ આશ્ચર્યજનક વાતો સામે આવતી રહે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વાયરલ કન્ટેન્ટની દોડમાં, કેટલાક લોકો બધી હદો પાર કરવા લાગ્યા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મંતવ્યો માટે એટલા અંધ બની જાય છે કે માનવતા અને લાગણીઓ પાછળ રહી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે
Sukanya Samriddhi Account Online:હવે ઘરે બેઠા સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલો, PNB એ આપી મોટી સુવિધા
Sukanya Samriddhi Account Online: છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરતી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અપનાવવી હવે વધુ સરળ બની ગઈ છે. પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના ગ્રાહકો માટે એક નવી ડિજિટલ સુવિધા શરૂ કરી છે, જેના હેઠળ હવે ઘરે બેઠા મોબાઇલ એપ્લિકેશન દ્વારા SSY ખાતું ખોલી શકાય છે.
આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડથી ગુજરાતનુ રાજકારણ ગરમાયુ, કોર્ટે પોલીસને ન આપી રિમાંડ, બેલ પણ કરી રિજેક્ટ
Aap MLA Chaitar Vasava Arrest: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાંડ આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ મોકલવામાં આવ્યા છે. રવિવારે પોલીસે વસાવાને કોર્ટમાં રજુ કર્યા. જ્યા પોલીસ તરફથી પાંચ દિવસની રિમાંડ માંગવામાં આવી પણ કોર્ટે તેને નકારી દીધી. ચૈતર વસાવાને ત્યારબાદ વડોદરાની સેંટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા.
પટણામાં સ્કૂલ સંચાલકની ગોળી મારીને હત્યા, ઘરે પરત ફરી રહી હતી ત્યારે ઘટના બની
Patna law and order crisis: ચૂંટણી પહેલા બિહારમાં ગુનાખોરી પર કાબૂ મેળવવો એ હાલમાં NDA સરકાર સામે સૌથી મોટો પડકાર છે. જંગલ રાજ અને કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને સત્તામાં આવેલી NDA સરકાર આજે આ સમસ્યાથી પરેશાન છે. રવિવારે મોડી રાત્રે પટણામાં વધુ એક હત્યા થઈ. તેજસ્વીએ આ અંગે સરકાર પર પણ નિશાન સાધ્યું છે
Indian Currency Interesting Facts - ભારતીય નોટો પર મહાત્મા ગાંધીની તસ્વીર જ કેમ ? હવે કર્યો RBI એ ખુલાસો, જાણો અસલી કારણ
કેન્દ્રીય બૈંક લક્ષદ્વિપમાં રૂપિયા પૈસા પહોચાડવા માટે જળમાર્ગનો ઉપયોગ કરે છે બીજી બાજુ નક્સલ પ્રભાવિત જીલ્લાઓમા હવાઈ જહાજ અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરે છે.
ધર્મ
ગુરુ પૂર્ણિમા સ્પીચ / ગુરુ પૂર્ણિમા વિશે માહિતી
ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. 'ગુરુ' શબ્દનો અર્થ થાય છે - જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ગુરુ શિષ્યને પોતાના જ્ઞાનથી સાચા માર્ગ પર દોરી જાય છે અને તેમની પ્રગતિમાં મદદ કરે છે
Guru purnima 2025 - ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ
એક સમયે, એક પંડિત કાશીમાં ઘણા વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પોતાના ગામ પાછો ફર્યો. આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું કે તે કાશીથી શિક્ષિત થઈને પાછો ફર્યો છે અને ધર્મ સંબંધિત કોઈપણ કોયડો ઉકેલી શકે છે. તેની ખ્યાતિ સાંભળીને એક ખેડૂત તેની પાસે આવ્યો અને પૂછ્યું- પંડિત જી, કૃપા કરીને અમને કહો કે પાપનો ગુરુ કોણ છે?
Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર
Monday remedies: જો તમે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સોમવારે કેટલાક ઉપાયો જરૂર કરો. આ ઉપાયોને અનુસરીને, તમને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મળશે.
Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.
Muharram 2025: 6 કે 7 જુલાઈ... મોહરમ ક્યારે છે, શું રજાને લઈને કન્ફ્યુજન છે? જાણો વિગત
ભારતમાં મોહરમ ક્યારે ઉજવવામાં આવશે, 6 કે 7 જુલાઈએ, જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો જવાબ જાણો. મોહરમ 6 જુલાઈએ જ ઉજવવામાં આવશે. જાણો ભારતમાં મોહરમ કેવી રીતે ઉજવવામાં આવે છે...