ગુરુવાર, 9 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
ગેરસમજ
શિક્ષક આશીષને - જ્યારે હુ ભણાવી રહ્યો હતો ત્યારે તુ વાત કરી રહ્યો હતો.
આશીષ - નહી સર, તમને કોઈ ગેરસમજ થઈ છે, હું જ્યારે ઉંધતો હોય ત્યારે બિલકુલ વાત નથી કરતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક': 113 લોકોની ધરપકડ; ₹22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ
'ઓપરેશન સાય-હોક-04' હેઠળ, દિલ્હી પોલીસે 113 સાયબર છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરી અને 22 કરોડના છેતરપિંડીનો પર્દાફાશ કર્યો. આ કામગીરીથી નકલી લોન એપ્સ અને NRI ટિકિટ છેતરપિંડી જેવા કૌભાંડોમાં સંડોવાયેલા મુખ્ય આંતર-રાજ્ય નેટવર્કનો નાશ થયો.
AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, 200થી વધુ સમર્થકો સાથે કરશે શક્તિ પ્રદર્શન
ખેડૂત નેતા રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે તેઓ પોતાના સેંકડો સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કરશે
લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, રાષ્ટ્રીય શોકનુ એલાન, ઈરાન બોલ્યુ - સીઝફાયર અને યુદ્ધ એક સાથે નથી ચાલી શકતા
લેબનાનમાં ઇઝરાયલી હુમલાઓમાં એક જ દિવસમાં 254 લોકો માર્યા ગયા છે, જ્યારે 1,165 થી વધુ ઘાયલ થયા છે. ત્યારબાદથી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
MCX Gold Price 9 April: સોનું અને ચાંદી સસ્તું થયું, જુઓ આજના 24 કેરેટ 10 ગ્રામના નવા ભાવ
MCX Gold Price 9 April: ગુરુવારે સવારે (09:33 IST) કોમોડિટી બજારમાં ઘટાડો જોવા મળ્યો. MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો. સોનાનો ભાવ 733 ઘટીને 1,51,043 થયો, જે આશરે 0.48% ઘટ્યો. ચાંદીમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જે 2,806 ઘટીને 2,37,112 થયો, જે આશરે 1.17% ઘટ્યો.
એમેઝોન 14,000 કર્મચારીઓની છટણી કરી, કંપનીએ નિવેદન બહાર પાડ્યું
અમેરિકન ટેક જાયન્ટ એમેઝોન પર ફરી એકવાર મોટા પાયે છટણીના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, કંપની વિવિધ વિભાગોમાં આશરે ૧૪,૦૦૦ નોકરીઓ દૂર કરવાની અને કેટલીક ટીમો બંધ કરવાની યોજના બનાવી રહી હતી.
ધર્મ
Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ
Varuthini Ekadashi 2026: પૌરાણિક કથાઓ મુજબ વરુથિની એકાદશી વ્રતને લઈને ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ કે જે લોકો ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં પોતાનુ મન લગાવીને એકાદશીનુ વ્રત કરે છે તેમને દસ હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ પ્રાપ્ત થાય છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ
આજનુ પંચાગ - 9 એપ્રિલ સૂર્યોદય - 06:14 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 9, 2026 ગુરૂવાર ચૈત્ર વદ સાતમ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -ધન આજ ની તિથિ - સાતમ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.