N.D |
સપ્ત આકારનો વિસ્મયકારી યોગ : શાસ્ત્રાનુસાર (સ) અથવા (શ) વર્ણથી શરૂ થતો સાત શુભ લક્ષણોમાં ગૃહારંભ નિર્મિત કરવાથી ધન-ધાન્ય તેમજ અપૂર્વ સુખ-વૈભવની વૃદ્ધિ થાય છે તેમજ પારિવારીક સભ્યોનો બૌદ્ધિક, માનસિક તેમજ સામાજીક વિકાસ થાય છે. સપ્ત આકારનો આ યોગ છે- સ્વાતિ નક્ષત્ર, શનિવાર, શુક્લ પક્ષ, સપ્તમી તિથિ, શુભ યોગ, સિંહ લગ્ન તેમજ શ્રાવણ મહિનો. તેથી ગૃહ નિર્માણનાં કોઈ પણ કાર્યમાં શુભારંભમાં મુહુર્ત પર વિચાર કરીને તેની પર કાર્ય કરવું ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો : |