0
ગુરૂવારે ભારત-ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ
બુધવાર,ડિસેમ્બર 10, 2008
0
1
વેસ્ટઈંડિઝ સીરિઝના મેચરેફરી દુબઈ. ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જગવાલ શ્રીનાથને ન્યૂઝિલેંડ અને વેસ્ટ ઈંડિઝ વચ્ચે થનારી સીરિઝ માટે આઈસીસીના મેચ રેફરી નિયુક્ત કરવામાં આવ્યા છે.
1
2
ઈંગ્લેંડના સલામી બેટ્સમેન એલેસ્ટેયર કુકે આજે કહ્યુ કે ભારત સાથે રમાનાર બે મેચો વાળી ટેસ્ટમેચ માટેની તૈયારીઓ અધુરી છે, પરંતુ મેચ રોમાંચક રહેશે.
2
3
આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકનાર યુવા ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્માએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને સૌથી જબરદસ્ત બેટ્સમેન ગણાવતા કહ્યુ હતુ કે તેઓ ભાગ્યશાળી છે કે તેઓ સચિનની જ ટીમમાં છે અને તેમને સચિનની સામે બોલિંગ કરવી પડતી નથી.
3
4
ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન રિકી પોન્ટીંગના અનુસાર ભારત ક્રિકેટનું કેન્દ્ર છે અને તાજેતરમાં મુંબઈમાં થયેલો આતંકી હુમલો ન તો માત્ર ખેલાડીઓ માટે પરંતુ આ રમત માટે પણ નુકસાનકારક છે.
4
5
ઈંગ્લેંડ એંડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રવિવારે પોતાની ટીમને ભારત પ્રવાસ માટે જવા દેવાની અનુમતી આપી કેટલાય દિવસના અસમંજસને દૂર કર્યો છે.
5
6
ઈંગ્લેંડના ઝડપી બોલર સ્ટીવ હાર્મિસને કહ્યુ કે જો ભારતમાં સુરક્ષા વ્યવસ્થા બરાબર રહી તો બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં પોતાની ટીમ તરફથી જરૂર રમશે.
6
7
આઈસીસીએ આતંકવાદીઓને લપાટ મારવા ભારતીય દર્શકોને આગામી 11 ડિસેમ્બરે ઈંગ્લેંડ સામે થઈ રહેલી ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો.
7
8
ક્રિકેટમાં હવે રમતનો અંદાજ ફટાફટ બદલાઈ રહ્યો છે. 50 ઓવાના એકદિવસીય મેચને ટક્કર આપવા 20..20 ક્રિકેટ આવી અને હવે તેને ટક્કર આપવા 10..10 ક્રિકેટનું આગમ થવા જઈ રહ્યુ છે.
8
9
ઝારખંડના મુખ્યમંત્રી શિબૂ સોરેને પોલીસ પ્રમુખને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનો નિર્દેશ કર્યો હતો.
9
10
ઇંગ્લેન્ડના ભારત પ્રવાસ અંગે અંતિમ નિર્ણય આવતી કાલે લાવામાં આવશે. ઇંગ્લીશ ટીમ હાલમાં અબુધાબીમાં આ પ્રવાસની તૈયારીઓમાં વ્યસ્ત છે.
10
11
શુક્રવાર,ડિસેમ્બર 5, 2008
ઈંગ્લેંડની ટેસ્ટ ક્રિકેટ ટીમ ભારત પ્રવાસ ખેડવા માટે ગઈકાલ રાત્રે સંયુક્ત અરબ અમીરાત પહોચી ગઈ હતી.
11
12
શુક્રવાર,ડિસેમ્બર 5, 2008
ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગેરી કસ્ટર્ને કહ્યુ હતું કે ઈંગ્લેંડના ખેલાડીઓએ ભારતીય સુરક્ષા વ્યવસ્થા પર ભરોસો રાખીને ટેસ્ટ શ્રેણી માટે ભારત પ્રવાસ કરવો જોઈએ.
12
13
શુક્રવાર,ડિસેમ્બર 5, 2008
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી હટાવવામાં આવેલા ઝડપી બોલર આસિફ રાષ્ટ્રીય ટેલિવિઝન સામે પોતાની લાગણીઓને ન રોકી શકતા તેમની આંખ માંથી આંસુ સરી પડ્યા હતાં. આ વખતે તેમણે રાષ્ટ્ર સામે માફી માંગી રહ્યા હતાં.
13
14
શુક્રવાર,ડિસેમ્બર 5, 2008
મુંબઈમાં આતંકી હુમલા બાદ પૂરી ભારતીય ટીમ અસહાયતા અનુભવી રહી હતી. ટીમ નિરાશ હતી . આ નિરાશા ત્યારે વધી રહી હતી જ્યારે અમે ટીવી પર આ હુમલાના દૃશ્યો જોઈ રહ્યાં હતાં. ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે આ વાત ગુરૂવારે કહી હતી
14
15
શુક્રવાર,ડિસેમ્બર 5, 2008
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) પર્થમાં 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના રોજ યોજાનારી ક્વાર્ટર બેઠકમાં વેસ્ટઈન્ડીઝમાં 2010 માં યોજાનારા ટવેન્ટી.20 વિશ્વ કપના સૂચિત સ્થળ પર નિર્ણય કરશે.
15
16
શુક્રવાર,ડિસેમ્બર 5, 2008
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચો મટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. યુવરાજસિંહ અને એસ. બદ્રીનાથને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે જ્યારે આરપીસિંહને બહાર કરી દેવામાં આવ્યાં છે. યુવરાજે પોતાનો અંતિમ ટેસ્ટ મેચ ...
16
17
માસ્ટર બ્લાસ્ટર સચિને ઓલ ઈંડીયા સુપર ક્રિકેટ લીગમાં ભાગ લઈ રહેલી મહીલા ક્રિકેટરોને ક્રિકેટના કેટલાક મહત્વપૂર્ણ કૌશલ્યો બતાવ્યા હતાં.
17
18
ઈંગ્લેંડના કપ્તાન કેવિન પીટરસને આજે ભારતને વિશ્વાસ આપ્યો હતો કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટમેચ કાર્યક્રમ અનુસાર જ થશે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની તેના પર કોઈ અસર નહી પડે. સાથે સાથે પીટરસને ટીમની સુરક્ષા અંગે તકેદારી રાખવા કહ્યુ હતું.
18
19
દિલ્હી વિશ્વવિદ્યાલયે ગુરૂનાનક દેવ યુનિવર્સિટી અમૃતસરને બે વિકેટથી હરાવીને ઉત્તર ઝોન આંતર વિશ્વવિદ્યાલય ક્રિકેટ પ્રતિયોગિતાના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
19