બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

ભારત ટેસ્ટ રેકિંગમાં ત્રીજા સ્થાને અચળ

મંગળવાર,ઑગસ્ટ 12, 2008
0
1
ન્યૂઝિલેંડના કપ્તાન ડેનિયલ વિટોરીએ જણાવ્યુ હતું કે તે અને તેમના ખેલાડીઓ પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયંસ ટ્રોફી માટે પોતાની સુરક્ષાના પગલે ભયભીત છે. જોકે આ ટ્રોફીમાં ભાગ લેવાનો અંતિમ નિર્ણય તો ન્યૂઝિલેંડ ક્રિકેટ બોર્ડે જ લેવાનો છે.
1
2
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદૂલકર આગામી વન ડે શ્રેણીમાં રમાશે નહીં. શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટમાં કેચ પકડવા જતાં પડી જતાં તેમને ઈજા થઈ હતી.
2
3

ટીમ ઈન્ડિયાની શરમજનક હાર

સોમવાર,ઑગસ્ટ 11, 2008
એક બાજુ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાએ પ્રથમ વ્યક્તિગત સુવર્ણ પદક મેળવીને ભારતનું ગર્વ વાધાર્યું ત્યારે બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં શ્રીલંકા સામે 1-2થી શરમજનક રીતે હારી ગયું છે.
3
4
કોલંબો. ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ભારતે 249 રન બનાવ્યા હતાં ,જેની સામે શ્રીલંકાએ પ્રથમ દાવમાં 396 રન નોંધાવ્યા છે.
4
4
5

ભારતીય ચાર ખેલાડીઓ ઘાયલ

શનિવાર,ઑગસ્ટ 9, 2008
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. ભારતે ટેસ્ટનો પ્રથમ દાવમાં દાટ વાળ્યો હતો. જેમા માત્ર 249 રન કર્યા હતાં. જેની સામે શનિવારે શ્રીલંકાએ તેનો પ્રથમ દાવમાં છેલા આંકડા મુજબ માત્ર 6 વિકેટ ગુમાવીની 251 રન કર્યા
5
6
ભારતે અને શ્રીલંકાએ ટેસ્ટ શ્રેણીની એકએક ઈનિંગ જીતીને બરાબરી પર પહોચી ગયા હતાં. હવે હાર જીતનો ફેસલો આ અંતિમ મેચમાં થવા જઈ રહ્યો છે,ત્યારે ભારતે પ્રથમ બેટીંગમાં પોતાનો નબળી શરૂઆત કરતા 80 ઓવરનો ઉપયોગ કરીને 249 રન ફટકારી ઓલઆઉટ થઈ ગઈ હતી.
6
7
ભારત અને શ્રીલંકા વચ્ચેની અંતિમ અને નિર્ણાયક એવી ત્રીજી ટેસ્ટમાં કેપ્ટન અનિલ કુમ્બલેએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. પણ ભારતની ત્રણ વિકેટ ખુબ જલ્દી પડી ગઈ હતી. શ્રીલંકાના સીમર ધમ્મિકા પ્રસાદે સહેવાગ, દ્રવિડ અને સચિનની વિકેટ ઝડપી હતી.
7
8
બીસીસીઆઈની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ શ્રીલંકામાં રમાનાર પાંચ વન ડે મેચ માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરની પસંદગી કરી છે.
8
8
9
ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ ગૈરી કર્સ્ટન કોલંબોમાં 8મી ઓગસ્ટથી રમાનાર ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં હાજર રહી શકશે નહીં. કર્સ્ટન તેની બિમાર માતાની ખબર કાઢવા માટે દક્ષિણ આફ્રિકા જવાના છે.
9
10
ભારતની વન ડે ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. કેન્દ્રનાં રમત ગમત મંત્રાલય દ્વારા આજે તેની જાહેરાત કરવામાં આવી હતી.
10
11
કોલંબો. ભારતે દમદાર લડત આપી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 170 રનથી પછાડ્યું છે. ભારતે બીજા દાવમાં શ્રીલંકા સામે 292 રનનો ટારગેટ મૂક્યો હતો, જેની સામે લંકાની ટીમ માત્ર 136 રનમાં ઓલ આઉટ થઇ હતી.
11
12
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય રહેલી બીજી ટેસ્ટ રોમાંચક મોડમાં પહોચી ગઈ છે. ભારતીય બોલરો શ્રીલંકાનાં બેટ્સમેનો પર પોતાનો પ્રભાવ પાડવામાં સફળ થશે તો જીતવાની શક્યતા વધારે છે.
12
13

ભારતે સ્થિતિ મજબૂત બનાવી

રવિવાર,ઑગસ્ટ 3, 2008
ભારતે ગાલે ટેસ્ટનાં ત્રીજા દિવસે ભારતે તેની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે. શ્રીલંકાને 292 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે તેની બીજી ઈનીંગની મજબૂત શરૂઆત કરી હતી.
13
14
ભારતીય સ્પીનર ભજજીએ પોતાના હાથનો જાદુ બતાવતાં શ્રીલંકાની ટીમ 292 રનમાં પેવેલીયન ભેગી થઇ છે. ગાલે ટેસ્ટનાં ત્રીજા દિવસની શરૂઆત કરતાં લંકાની ટીમે પાંચ વિકેટે 215 રનથી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ માત્ર 41 રન ઉમેરીને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
14
15
ગાલે ટેસ્ટનાં બીજા દિવસે ભારતની ઈનીંગ 329 રનમાં પુરી થઈ ગઈ હતી. તેના જવાબમાં શ્રીલંકાએ પોતાના દાવની શરૂઆત કરી હતી. પણ ભારતીય સ્પીનર હરભજનસિંહે ચાર વિકેટો ખેરવતાં શ્રીલંકા મુસીબતમાં આવી ગયું છે.
15
16

સહેવાગે ભારતની લાજ રાખી...

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
ભારત-શ્રીલંકાની બીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે ઓપનર વિરેન્દ્ર સહેવાગે બેવડી સદી ફટકારી ભારતની લાજ રાખી છે બાકી, અન્ય બેટસમેનો એક પછી એક પેવેલિયન ભેગા થઇ ગયા હતા.
16
17
ભારતનાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને વિનુ માંકડનાં પુત્ર અશોક માંકડનું આજે મુંબઈમાં 61 વર્ષની વયે નિધન થયું છે.
17
18
ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલે ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ભારતના બેટસમેનો ફરી એકવાર પાણીમાં બેઠા છે. ગાંગુલી 0, દ્રવિડ 2 તથા સચિન 5 રન બનાવી પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જોકે સહેવાગ 128 રન સાથે રમતમાં ચાલુ ચાલુ છે. શ્રીલંકન બોલર મેન્ડીસે ...
18
19

ઈંગ્લેંડે પ્રથમ દાવ લીધો

બુધવાર,જુલાઈ 30, 2008
બર્મિધન. હાલમાં ઈંગ્લેંડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી ટેસ્ટમાં સૌ પ્રથમ ટોસ જીતીને ઈંગ્લેંડે બેટીંગ કરવાનું પસંદ કર્યુ હતું.
19