0
અભિષેકે ટ્વિટર પર કરી જાહેરાત - એશ્વર્યાએ બાળકીને જન્મ આપ્યો
બુધવાર,નવેમ્બર 16, 2011
0
1
બોલીવુડ સ્ટાર રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા ફેબ્રુઆરીમાં લગ્ન કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી અટકળો બાદ હવે બન્ને લગ્નની તારીખ આખરે નક્કી કરી લેવામાં આવી છે. આ લગ્ન દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં હયાત રેજેંસીમાં થનાર છે. લગ્ન માટે ત્રણ દિવસ ...
1
2
એશ્વર્યા રાય બચ્ચન બાળકને જન્મ આપવા માટે મુંબઈ સ્થિત સેવન સ્ટાર હોસ્પિટલમાં પહોંચી ગઈ છે ફોટોમાં તે ગાડીમાંથી ઉતરતી જોવા મળે રહી છે.
2
3
ફિલ્મકાર વિક્રમાદિત્ય મોટવાનીની આગામી ફિલ્મ 1950 ના દસકા પર આધારિત હશે. ફિલ્મ વાસ્તવિક દેખાય એ માટે મોટવાની તેના પર 50 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. જેમા અભિનેતા રણવીર સિઠ પર જ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
3
4
દાદા બનવા જઈ રહેલ અમિતાભ બચ્ચન પોતાના પરિવારના નવા સભ્યને જોવા માટે બેબાકળા થઈ રહ્યા છે. તેમની ધીરજ હવે ખૂટી રહી છે. તેઓ જલ્દી તેને જોવા માંગે છે. હાલ તેઓ ઘરમાં ચાલી રહેલ અવર-જવરનો આનંદ ઉઠાવી રહ્યા છે.
4
5
વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ 'ડર્ટિ પિક્ચર'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. કહેવાય છે કે આ ફિલ્મમાં વિદ્યાએ ઘણા જ ઉત્તેજક દ્રશ્યો આપ્યા છે. આ ફિલ્મ દક્ષિણી હોટ અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઈમરાન હાશમી અને તુષાર ...
5
6
રણબીર કપૂર અભિનીત ફિલ્મ રોકસ્ટાર બોક્સ ઓફિસ પર ધારણા પ્રમાણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 11.11.11ના દિવસે રજૂ થયેલી ફિલ્મ રોકસ્ટાર ફિલ્મને સારો પ્રતિસાદ મળતા નિર્માતા નિર્દેશકો પણ ખૂબ ખુશ લાગી રહ્યા છે. મોટા શહેરોમાં આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. સિંગલ ...
6
7
શુક્રવાર,નવેમ્બર 11, 2011
. રાખી સાવંત, રાહુલ મહાજન, રતન રાજપૂત બાદ હવે ટીવી પર સ્વંયવર કરનાર હસ્તીઓમાં વધુ એકનુ નામ જોડાય ગયુ છે. આ નામ છે પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનુ. વીણા મલિકે ઈમેઝીંગ ટીવી પર પ્રસારિત થનાર સ્વંયવર 4માં રજૂ થનાર છે. તેન અનામેન લીલી ઝંડી આપવામાં આવી ...
7
8
શુક્રવાર,નવેમ્બર 11, 2011
કોર્ટમાં છૂટાછેડા માટે ચાલી રહેલ કેસ દરમિયાન જજે રમીલાને પૂછ્યુ, - બહેન તમે તમારા પતિથી છુટાછેડા કેમ લઈ રહ્યા છો ? રમીલા બોલી, ‘‘સર, મારા પતિ ગઈકાલે રાત્રે મોડા દારૂ પી ને આવ્યા હતા. તે આવે પછી હું તેમના બૂટ ઉતારીને, કપડાં બદલાવીને પ્રેમથી જમાડ્યા ...
8
9
સ્વામી અગ્નિવેશના બિગ બોસના ઘરમાં જોડાવવાથી એક ફાયદો એ થયો છે કે લડાઈ બંધ થઈ ગઈ છે. વાતાવરણ સકારાત્મક થયુ છે. જોવાનુ એ છે કે સ્વામી આ વાતાવરણ ને ટકાવી રાખવામાં ક્યા સુધી સફળ થાય છે. 39માં દિવસે આખા હાઉસમેટ્સ સૂર્યના ઉદય થતા જ ઉઠી ગયા. સ્વામી દ્વારા ...
9
10
કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જેવી બોલીવુડ હસીનાઓ પછી હવે બોલીવુડની મસક્કલી સોનમ કપૂર ફિલ્મોમાં બિકિની પહેરવા બેતાબ છે.
10
11
. સલમાન ખાને ટીમ ઈંડિયાના ખેલાડી યુવરાજસિંહને પોતાની એક્શન કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે. એમ માનવામાં આવે છે કે ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા સોનાક્ષી સિંહા અદા કરશે. એક બાજુ યુવરાજસિંહ ઘણા સમય ભારતીય ટીમથી બાહર રહ્યા બાદ ફરી એકવાર ...
11
12
અભિનેત્રી બિપાશા બાસુની ફરી નવેસરથી જોની લવ સ્ટોરી શરૂ થઈ ગઈ છે. તમિલ અભિનેતા રાણા દગ્ગુબલિ અને બિપાશા બસુ ફરીથી એક થઈ ગયા છે.
12
13
. બીગ બી ના ઘરે જલ્દી જ નવા મેહમાનનું આગમન થવાનુ છે. બાળકને લઈને જેટલો ઈંતઝાર પરિવારને જે તેટલો સટોરિયાઓને પણ છે. એશ્વર્યા રાયનું બાળક ક્યારે જન્મ લેશે. એશને પુત્ર થશે કે પુત્રી, તેના પર સટોરિયાઓની નજર છે. એશ્વર્યાની ડિલીવરી ડેટ 14 નવેમ્બર છે. પરંતુ ...
13
14
બચ્ચન પરિવારમાં નવા મહેમાનના આવવાની ક્ષણ નિકટ છે. ડોક્ટર્સે 14 તારીખ આપી છે અને એ પણ માનવામાં આવી રહ્યુ છે કે 10 થી 15 નવેમ્બરની વચ્ચે ક્યારેય પણ બચ્ચન પરિવારમાં કિલકારીની ગૂંજ સંભળાશે. ટીવી ચેનલોએ તો ઘણા મહિના પહેલા જ આને લઈને ધારણાઓ લગાવવી શરૂ કરી ...
14
15
પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને 'સાવિત્રી વિકાસ સમિતિ' દ્વારા 17 નવેમ્બરના રોજ 'કે.એલ, સહેગલ' પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
15
16
કનુ અને મનુ વચ્ચે ખૂબ ઝગડો થઈ રહ્યો હતો. કનુએ ગુસ્સામાં મનુને કહ્યુ, - ‘‘એક લાત મારીશને તો મુંબઇ પહોંચી જઈશ.. ’’ ‘મનુએ જવાબ આપ્યો - 'જો હુ એક લાત મારીશ તો સીધો દિલ્લી જઈને પડીશ'. બાજુમાં ગટ્ટુ ઊભો હતો. આ સાંભળીને એ બોલ્યો, ‘‘ભાઇઓ.. અરે વાહ તમારી ...
16
17
યશરાજ કેમ્પની ફિલ્મ 'ધૂમ 3' માટે કેટરીનાકેફનુ નામ ફાઈનલ થવા સાથે જ વિવાદનો અંત આવ્યો છે. જાણવા મળ્યુ છે કે આ સીકવલ ફિલ્મમાં કેટરીનાએ મુકેલી પોતાની બધી શરતો પાછી લઈ લીધી છે. અગાઉ કેટરીનાએ આ ફિલ્મના એક સીનમાં બિકીની પહેરવાની ના પાડી હતી. પરંતુ હવે તે ...
17
18
. બોલીવુડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે આવેલ મતભેદના સમાચાર તાજેતરમાં જ ખૂબ જોર પકડી રહ્યા છે. જાણવા મળ્યુ છે કે તેમનુ વૈવાહિક જીવન છુટાછેડા સુધી આવી ગયુ છે. પરંતુ આ બધી વાતો હવે અફવા સાબિત થઈ છે.
18
19
અભિષેક બચ્ચને એવી તમામ અફવાઓને રદિયો આપતા જણાવ્યું છે કે જ્યોતિષ પર તે બિલકુલ વિસ્વ્હાસ રાખતો નથી. બાળકનો જન્મ 11-11-11 ના દિવસે થાય તેમ તે ઈચ્છે છે એવા અહેવાલોને અભિષેક રદિયો આપ્યો છે. આ દિવસે બાળકને જન્મ આપવા એશ્વર્યા રાય બચ્ચન ઓપરેશન પણ કરાવી શકે ...
19