ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

આ 5 સ્થિતિમાં ક્યારે ન કરવી જોઈએ તેલની માલિશ

આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ 
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ. 
 
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો. 
 
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને  પેટ પર  માલિશ ન કરવી. 
 
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો.