સોમવાર, 26 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
બાળ જગત
ગુજરાતી બાળ કાવ્ય
Written By
Last Modified:
ગુરુવાર, 23 જૂન 2022 (10:00 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી કાવ્ય - એ પિતા હોય છે
આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ
આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક
આવ રે વરસાદ, નેવલે પાણી
નઠારી છોકરીને દેડકે તાણી
Happy Monsoon
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ
ગુજરાત કોંગ્રેસના સાંસદ શક્તિ સિંહ ગોહિલના ભત્રીજા યશરાજ સિંહ ગુજરાત મરીન ડિપાર્ટમેન્ટમાં ક્લાસ 1 ઓફિસર હતા. તેમણે બે મહિના પહેલા જ રાજેશ્વરી સિંહ સાથે લગ્ન કર્યા હતા. ત્રણ દિવસ પહેલા, સમાચાર આવ્યા હતા કે યશરાજ સિંહની રિવોલ્વરમાંથી આકસ્મિક રીતે ગોળી વાગી ગઈ હતી અને તે તેમની પત્નીને વાગી ગઈ હતી.
પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના
77th Republic Day Celebration Live:આ સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે થશે, જ્યાં તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય મહેમાનો સાથે પરંપરાગત બગીમાં સ્થળ પર પહોંચશે.
Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે.
Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં પ્રવચન વગેરેનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને ભાષણના કેટલાક સૈપલ આપી રહ્યા છીએ, જે તમે 26મી જાન્યુઆરીના અવસર પર આપી શકો છો
દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ
પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે, જે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.
ધર્મ
Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર
Jaya Ekadashi 2026 Upay: જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો માઘ મહિનામાં આવતી જયા એકાદશી પર આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ દિવસે આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે.
Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે.
Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ
મહા(માઘ) મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે. અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને કયારેય પ્રેતયોનીમાં જવું પડતુ નથી. દરેકે પ્રયત્નપૂર્વક “જયા” નામની એકાદશીનું વ્રત કરવું જોઇએ.”
Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?
હોળીને રંગો અને આનંદનો તહેવાર માનવામાં આવે છે, જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણની ભૂમિ મથુરા, બરસાણા, વૃંદાવન, ગોકુળ અને નંદગાંવમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં, આ ઉજવણી ફક્ત એક કે બે દિવસ નહીં, પરંતુ ૪૦ દિવસ સુધી ચાલે છે. લોકો દૂર-દૂરથી હોળી રમવા આવે છે
Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?
Narmada Jayanti Pooja Vidhi Shubh Muhurta: આજે નર્મદા જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસ આપણા જીવનમાં ખૂબ જ વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ ફક્ત એક તિથિ નથી, તે ભક્તિનો સંગમ છે. માતા નર્મદાની પૂજા ક્યારે કરવી, નર્મદાને કુંવારી નદી કેમ કહેવામાં આવે છે અને આ દિવસનું આધ્યાત્મિક મહત્વ જાણો.