Mahashivratri 11

મંગળવાર, 31 માર્ચ 2026
0

શિવરાત્રી વિશેષ : બીલીપત્ર અર્પણ કરવાનો મંત્ર

ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2016
0
1

શિવપુરાણ - શિવ મહિમા

શુક્રવાર,જાન્યુઆરી 1, 2016
શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં ...
1
2
બીલીનું વૃક્ષ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે બીલીના વૃક્ષને ગંગાજળ દ્વારા સિંચન કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બીલીપત્ર એક વૃક્ષના પાન છે. જેમાં દરેક પાન ત્રણના સમૂહમાં હોય છે. અને કોઈક તો ચાર, પાંચના ...
2
3
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્ત જળ અને બેલપત્રથી શિવજીનો અભિષેક કરે છે. તેની પાછળ એક મોટુ કારણ છે જેનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે કે સાગર મંથન સમયે જે હાલાહલ નામનુ વિષ નીકળવા લાગ્યુ ત્યારે તેના પ્રભાવથી બધા ...
3
4
શિવમહાપુરાણમાં એક કથા છે. એકવાર શિવ અને સતી અગત્સ્ય ઋષિ પાસેથી કથા સાંભળીને પાછા ફરી રહ્યાં હતાં. ભોલેનાથ શિવે જોયું કે ભગવાન રામ માતા સીતાના વિયોગમાં વિલાપ કરતાં ભટકી રહ્યા હતા. તેમને જોઈને શિવજીએ તેમને પ્રણામ કર્યા, પણ માતા સતીના મનમાં રામજીની ...
4
4
5
મહાશિવરાત્રિ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નનો દિવસ માનવામાં આવે છે. શિવ પુરાણમાં એ પણ ઉલ્લેખ છે કે મહાશિવરાત્રિની રાત્રે જ ભગવાન શિવ પ્રગટ થયા હતા. મહાશિવરાત્રિ જ એ દિવસ છે જ્યારે ભગવાન શિવે સાગર મંથનમાંથી નીકળેલ ઝેરને પી ને સૃષ્ટિની રક્ષા કરી ...
5
6

શિવ મહિમા સ્તોત્ર

સોમવાર,ફેબ્રુઆરી 24, 2014
મહિમા પારં તે પરમવિદુષો યધ્યસદ્રશી સ્તુતિ બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ | અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર ! નિરપવાદઃ પરિકરઃ || અતીત પંથાનં તવ ચ મહિમા વાગ્મનસયો- રતદ્વાવૃત્યા યં ચકિતમભિધત્તે શ્રુતિરપિ | સ કસ્ય ...
6
7
ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળઓમાં મોટાભાગે સ્‍થળ,દેવી દેવતાનાં નામ સાથે મેળનાં નામ જોડાયેલ હોય છે. દા.ત. શામળાજીનો મેળો, તુલશીશ્‍યામનો મેળો,
7
8

શ્રી શિવ ચાલીસા

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન. જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે છવિ કો દેખી ...
8
8
9

દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ. પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ, સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે, હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ ...
9
10

મહામૃત્‍યુંજય કવચ

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
મહામૃત્‍યુંજય કવચનો પાઠ કરવાથી જપકર્ત્તાનો દેહ સુરક્ષિત થાય છે. જે રીતે સૈનિકની રક્ષા તેનાદ્વારા પહેરેલા કવચ દ્વારા થાય છે તે જ રીતે સાધકની રક્ષા આ કવચ કરે છે. આ કવચને લખીને ગળામાં ધારણ કરવાથી શત્રુ પરાસ્‍ત થાય છે. આનો સવારે, બપોરે
10
11

પ્રદોષસ્‍તોત્રમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
જય દેવ જગન્નાથ જય શંકર શાશ્વત. જય સર્વસુરાધ્‍યક્ષ જય સર્વસુરાચિર્તત 1 જય સર્વગુણાતીત જય સર્વવરપ્રદ. જય નિત્‍ય નિરાધાર જય વિશ્વંભરાવ્‍યય 2 જય વિશ્વૈકવન્‍દ્યેશ જય નાગેન્‍દ્રભૂષણ. જય ગૌરીપતે શંભો જય ચંદ્રાર્ધશેખર 3
11
12

પ્રદોષસ્‍તોત્રાષ્ટકમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
સત્‍યં બ્રવીમિ પરલોકહિતં બ્રવ્રીમ સારં બ્રવીમ્‍યુપનિષદ્ધૃદયં બ્રમીમિ. સંસારમુલ્‍બણમસારમવાપ્‍ય જન્‍તોઃ સારોયમીશ્વરપદામ્‍બુરુહસ્‍ય સેવા યે નાર્ચયન્‍તિ ગિરિશં સમયે પ્રદોષે, યે નાચિતં શિવમપિ પ્રણમન્‍તિ ચાન્‍યે. એતત્‍કથાં શ્રુતિપુટૈર્ન પિબન્‍તિ ...
12
13

મહામૃત્‍યુંજયસ્‍તોત્રમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
ચંદ્રાકર્ાિગ્નવિલોચનં સ્‍મિતમુખં પદ્મદ્વયાન્‍તઃસ્‍થિતં મુદ્રાપાશમૃગાક્ષ સૂત્રવિલસત્‍પાણિ હિમાંશુપ્રભુમ્‌. કોટીન્‍દુપ્રગલત્‍સુધાપ્‍લુતતનું હરાદિભૂષોજ્જ્વલં કાન્‍તં વિશ્વવિમોહનં પશુપતિં મૃત્‍યુંજયં ભાવયેત્‌ . ૐ રુદ્રં પશુપતિં સ્‍થાણું ...
13
14

શિવ સ્‍તુતિ

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભૂજગેન્‍દ્રહારમ્‌. સદાવસન્‍તં હૃદયારવિન્‍દે ભવંભવાનીસહિતં નમામિ. વન્‍દે દેવ ઉમાપતિં સુરગુરું વન્‍દે જગત્‌કારણમ્‌. વન્‍દે પન્નગભૂષણં મૃગધરં વન્‍દે પશૂનાં પતિમ્‌. વન્‍દે સૂર્યશશાંકવહ્રિનયનં વન્‍દે ...
14
15

શિવ માનસપૂજા સ્‍તોત્રમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
હિમજલૈઃ સ્‍નાનં ચ દિવ્‍યાંબરમ્‌ નાનારત્‍નવિભૂષિતં મૃગમદામોદાંકિતં ચન્‍દનમ્‌. જાતિચંપકબિલ્‍વપત્રરચિતં પુષ્‍પં ચ ધૂપં તથા દીપં દેવ દયાનિધે પશુપતે હ્રત્‍કલ્‍પિતં ગૃહયતામ્‌ 1 સૌવર્ણે નવરત્‍નખંડરિચિતે પાત્રે ઘૃતં પાયસમ્‌ ભક્ષ્યં પંચવિધં પયોદધિયુતં ...
15
16

શિવકવચસ્‍તોત્રમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
ૐ નમો ભગવતે જ્‍વલજ્જ્વાલામાનિલે ૐ હ્રાં સર્વશક્‍તિધામ્‍ને ઈશાનાત્‍મને અંગુષ્ઠાભ્‍યાં નમઃ. ૐ નમો ભગવતે જ્‍વલજ્જ્વાલામાલિને ૐ નં રિં નિત્‍યતૃપ્તિધામ્‍ને તત્‍પુરુષાત્‍મને તર્જનીભ્‍યાં નમઃ. ૐ નમો ભગવતે જ્‍વલજ્જ્વાલામાનિલે ૐ મં રું અનાદિશક્‍તિધામ્‍ને ...
16
17

બિલ્‍વાષ્ટકમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રયાયુધમ્‌. ત્રિજનમપાપ-સંહારમેકબિલ્‍વં શિવાર્પણમ્‌ 1 ત્રિશાખૈબિલ્‍વપત્રૈશ્ચ હ્યચ્‍છિદ્રઃ કોમલૈઃ શુભૈઃ. શિવપૂજાં કરિષ્‍યામિ હ્યેકબિલ્‍વં શિવાર્પણામ્‌ 2 અખણ્‍ડબિલ્‍વપત્રેણ પૂજિતે નન્‍દિકેશ્વરે. શુદ્ધયન્‍તિ ...
17
18

રુદ્રાષ્ટકમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
નમામીશમીશાન નિર્વાણરૂપમ્‌ . વિભું વ્‍યાપકં બ્રહ્મ વેદસ્‍વરૂપમ્‌ નિજં નિર્ગુણં નિર્વિકલ્‍પં નિરીહં . ચિદાકાશમાકાશવાસં ભજેહં નિરાકારમોંકારમૂલં તુરીયં . ગિરા જ્ઞાનગોતીતમીશં ગિરીશં કરાલં મહાકાલ કાલં કૃપાલં . ગુણાગાર સંસાર પારં નતોહં
18
19

મહામૃત્યુંજય જપવિધિ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
કૃતનિત્યક્રિયો જપકર્તા સ્વાસને પાંગમુખ ઉદહમુખો વા ઉપવિશ્ય ધૃતરુદ્રાક્ષભસ્મત્રિપુણ્ડ્રઃ . આચમ્ય . પ્રાણાનાયામ્ય. દેશકાલૌ સંકીર્ત્ય મમ વા યજ્ઞમાનસ્ય અમુક કામનાસિદ્ધયર્થ શ્રીમહામૃત્યુંજય મંત્રસ્ય અમુક સંખ્યાપરિમિતં જપમહંકરિષ્યે વા કારયિષ્યે.
19