બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

1.50 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
0
1

સિમાંત ખેડુતોની લોન માફ: ચીદમ્બરમ

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
ખેડુતોના દેવાને માફ કરવાની ઘોષણાને સંસદના તમામ પક્ષોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી, જેટલા પણ ખેડુતો પર 31 માર્ચ 2007 સુધીની લોનો માફ કરવામાં આવશે
1
2

આઈટીઆઈ માટે 750 કરોડ રૂપિયાનુ ફંડ

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
- સૈનિક સ્કુલમાં વધુમાં વધુ બાળકો આવે તે માટે 44 કરોડ રૂપિયા તથા બે કરોડ રૂપિયા દરેક સૈનિક સ્કુલને અપાશે.. - એલઆઈસી એક હજાર કરોડનું ફંડ વધારાયુ....- રાજીવ ગાંધી ફેલોશિપ યોજના માટે 75 કરોડ રૂપિયા..
2
3

બજેટ પહેલા શેરબજાર 120 પોઈન્ટ તુટ્યું

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
ફાઈનાન્સ મિનીસ્ટર પી. ચીદમ્બરમ આજે સંસદમાં સામાન્ય બજેટ રજુ કરશે. અબજો સામાન્ય જનતાની નજર વર્ષ 2008-09ના બજેટ તરફ છે. આ વખતનુ બજેટ પ્રજાલક્ષી હશે કે પછી ચુંટણી લક્ષી તે કલાકોમાં બહાર આવી જશે. આર્થિક વૃદ્ધી દર, ઔધોગિક...
3
4
નાણાપ્રધાન પી. ચિદમ્બરમ આજે તેમનું સાતમું બજેટ રજૂ કરે છે. તેમણે પ્રથમ બજેટ 1996માં રજૂ કર્યું હતું. બજેટ અંગેની કોઇ પણ માહિતી લીક ન થાય તે માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. યુપીએ સરકારનું આ અંતિમ બજેટ હોવાથી સંપૂર્ણ ચૂટણીલક્ષી બજેટ...
4
4
5
ડાબેરીઓએ આજે સંસદમાં યુપીએ સરકારની પોલીસીઓ વિશે ભારે આલોચના કરતા જણાવ્યું હતું કે, આર્થિક સર્વેક્ષણ મુજબ દેશનું સ્વાસ્થ્ય સારૂ ના કહી શકાય, નાણા પ્રધાન ચિદમ્બર દ્વારા બજેટના એક દિવસ પહેલા આજે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણની
5
6

વ્રતની પૂજન વિધિ

ગુરુવાર,ફેબ્રુઆરી 28, 2008
એવી માન્યતા છે કે સૃષ્ટિની શરૂઆતમાં આ જ દિવસે અડધી રાતે ભગવાન શંકરનુ બ્રહ્મામાંથી રુદ્ર રૂપમાં અવતરણ થયુ હતુ. પ્રલયની વેળાએ આજ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતા બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી પૂરી કરી દે છે,
6
7
કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે સંસદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2008-09માં નવ ટકાનો વિકાસ દર હાંસલ કરવામાં આવશે અને ફુગાવાને અંકુશમાં રાખવામાં આવશે, કે જેનાથી સામાન્ય માનવીને એકંદરે લાભ થશે. આ સાથે સંસદમાં આજે આર્થિક...
7
8
બજેટ એ એક એવી નીતિ છે જેની અસર પ્રભાવિત વર્ગોની સાથે સાથે જનસાધારણ પર પણ પડે છે. તેથી બજેટ રજૂ થયા પછી પક્ષ અને વિપક્ષ બંનેના પ્રત્યાઘાતો આવે છે જેને કારણે સામાન્ય માણસ માટે બજેટ એક વધુ પેચીદો વિષય બની જાય છે.
8
8
9
સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો. મંદીરનું હીરા...
9
10
કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમ દ્વારા આવતીકાલ ગુરૂવારે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે કે જેમાં સરકારી નાણાકીય બાબતોથી લઈને બાહ્ય વ્યાપાર સુધીના વિવિધ મુદ્દાઓ અંગે નીતિગત નિર્ણયો લેવામાં આવશે. ભારતનું આર્થિક સર્વેક્ષણ મુખ્ય...
10
11
કેન્દ્રીય રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવે પાંચમી વખત રજૂ કરેલા રેલવે બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતને ફરી એક વખત અન્યાય સિવાય કશું આપ્યું નથી. એકમાત્ર મદુરાઈ-મનમાડ એકસપ્રેસ ટ્રેનને દક્ષિણમાં રામેશ્વરમ સુધી અને સૌરાષ્ટ્રમાં ઓખા સુધી...
11
12

બજેટમાં મહિલાઓને લાભ આપતા લાલુજી

મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
કેન્દ્રિય રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે લોકસભાની 2009ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક લોભામણું બજેટ રજૂ કરતા મહિલા મુસાફરોનું ખાસ ધ્યાન રાખ્યું છે. સૌથી પહેલા લાલુએ સ્નાતક સુધીનો અભ્યાસ કરવા ઘરેથી કોલેજ જતી વિદ્યાર્થીનીઓને મફત માસિક..
12
13
એકદમ દેશી અંદાજમાં સફેદ ઝભ્ભો લેંધો પહેરી, હાથમાં કથ્થઈ સૂટકેશ લઈને રેલવે પ્રધાન લાલૂપ્રસાદ યાદવે લોકસભામાં પગ મૂક્યો. પોતાની સીટ પર બેસ્યા પછી જેવુ રેલવે પ્રધાને સૂટકેશ ખોલ્યુ તો દરેકના મગજમાં એક જ વિચાર હતો કે શુ લાલૂ ઈતિહાસ રચશે ? આ વખતે...
13
14

ગુજરાતને નવી 6 ટ્રેન, ગરીબ રથ નહીં

મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
રેલવે બજેટ 2008-09માં ગુજરાને છ ટ્રેન ફાળવવામાં આવી છે. પરંતુ એક પણ ગરીબ રથ ગુજરાતને ફાળવાયો નથી. ગુજરાતમાંથી મુબઇ તરફના ટ્રાફિકના ઘસારાના પહોંચી વળવા અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાપ્તાહિક વાતાનુકૂલિત એક્સપ્રેસ શરૂ કરવાનો...
14
15
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ રજૂ કરતાં સમયે 10 ગરીબ રથ અને 52 નવી રેલવે ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી હતી. લાલુએ આજે ગુજરાત માટે અમદાવાદ-પાટણ શરુ કરવાની અને સાથો સાથ સુરત-મુઝફ્ફરપુર (અઠવાડિયામાં એક...
15
16

રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો

મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે બજેટ પહેલાં જ સ્પષ્ટ જણાવ્યું હતું કે બજેટ સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીએ અપેક્ષાઅનુસાર રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો હતો. 50 કિલોમીટરથી વધુ અંતરના સેકન્ડ ક્લાસ ભાડામાં...
16
17
રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ માટેનું ભાષણ શરુ કર્યુ છે અને તેમણે ભારતના સૌથી વિશાળ જાહેર એકમની સફળતા માટે પોતાની જ અનોખી રણનીતિ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. લાલુએ જણાવ્યું હતું કે અમે મુસાફરી અને નુર દરોમાં વધારો કર્યા...
17
18

આજે રેલવે પ્રધાન લાલુનું રેલ-બજેટ

મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ આજે મંગળવારે રેલવે બજેટ રજૂ કરતાં સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને આજનું રેલ બજેટ આપશે તેવી સંભાવના છે. રજૂ થનારું બજેટ મુસાફરો, વ્યવસાયિકો અને રેલવે કર્મચારીઓ માટેની સોગાતોથી લદાયેલું હશે તેવી પણ આગાહીઓ...
18
19

બજેટમાં ચિદમ્બરની અગ્નિ પરીક્ષા

રવિવાર,ફેબ્રુઆરી 24, 2008
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારે આગામી બજેટની અંદર નોકરીથી ધંધાથી લઈને ખેડુત અને મહિલાઓને ભારે ભેટ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મનમોહનસિંહ સરકારના આ અંતિમ પૂર્ણ બજેટમાં નાણાંમંત્રી પી.ચિદમ્બરમ ને બજેટ....
19