ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
0

મમતા બેનર્જીનો જીવ જોખમમાં

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
0
1
દિલ્લી હાઈકોર્ટે એક મુખ્ય નિર્ણયમાં કહ્યુ કે સગીરો વચ્ચેના લગ્ન કાયદેસર છે અને એ ત્યારે જ રદ્દ કરી શકાય છે જ્યરે બંનેમાંથી કોએ એક પક્ષ આના વિરુદ્ધ અરજી દાખલ કરે.
1
2

ભારતની 196 ભાષાઓ સંકટમાં

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
સરકારે માન્યુ કે યુનેસ્કોના સંકટની શ્રેણીમાં આવનારી વિશ્વ ભાષાઓનો જે એટલસ તૈયાર કરવામાં આવ્યો છે, તેમા ભારતની 196 ભાષાઓનો સમાવેશ થાય છે.
2
3

લાલૂ પાસવાન વચ્ચે દરાર

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલૂ અને પાસવાન અલગ થઈ ગયા છે. રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ના નેતા રામવિલાસ પાસવાનના રસ્તા જુદા જુદા થઈ ગયા છે.
3
4

ભારતની 196 ભાષાઓ સંકટમાં

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
સરકારે માન્યુ કે યુનેસ્કોના સંકટની શ્રેણીમાં આવનારી વિશ્વ ભાષાઓનો જે એટલસ તૈયાર કરવામાં આવ્યો છે, તેમા ભારતની 196 ભાષાઓનો સમાવેશ થાય છે.
4
4
5
ભાજપાએ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસે માંગણી કરી કે તેઓ એ વાતનુ સ્પષ્ટીકરણ આપે કે કાશ્મીરને વધુ કેટલી સ્વાયત્તા આપવાનો તેમનો આશય છે, અને તેનો અર્થ રાજ્યને દેશથી અલગ કરવાનો હોય તો પાર્ટીને આ સ્વીકાર્ય નથી.
5
6
લોકસભામાં બુધવારે ભાજપા સાંસદ મેનકા ગાંઘી અને રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ વચ્ચે પશુઓના કલ્યાણના મુદ્દાને લઈને થોડી બોલચાલ થઈ.
6
7
પ્રધાનમંત્રી મનમોહનસિંહે મંગળવારે જમ્મુ-કાશ્મીર સરકારને એ આશ્વવાસન આપ્યુ કે લેહ ક્ષેત્રમાં ગયા શુક્રવારે વાદળ ફાટવાની ઘટના પછી આવેલા પૂરથી પ્રભાવિત લોકોના પુનર્વાસ માટે સંપૂર્ણ રીતે મદદ કરવામાં આવશે.
7
8
પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ઉલ્લંઘનના એક વધુ મામલામાં મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના એક જવાનનુ મોત થઈ ગયુ.
8
8
9
મુંબઈ તટની નજીક એક જહાજ સાથે અથડાયેલ માલવાહક જહાજમાં તાજા સ્ત્રાવની ખબર નથી જો કે તેલની અસરને ખતમ કરવા માટે પ્રદૂષણ રોધી અભિયાન ચાલુ છે.
9
10
મંગળવારે મમતા બેનર્જીના નિવેદન પર જોરદાર બબાલ થઈ. પશ્ચિમ બંગાળના લાલગઢ જિલ્લામાં સોમવારે સંપન્ન થયેલ તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં પાર્ટી પ્રમુખ અને રેલમંત્રી મમતા બેનર્જીએ માઓવાદીઓના બનાવટી સમર્તહ્ન કરવાના મુદ્દા પર પ્રશ્નકાળ સ્થગિત કરી ચર્ચાની માંગ ...
10
11
દિલ્લી હાઈકોર્ટએ કહ્યુ કે સહ-જીવનમાં રહેનારા કપલમાંથી કોઈ એક સાથી વગર કોઈ કાયદાકીય મુદ્દાના સંબંધોને છોડી શકે છે. જો એક સાથી આ સંબંધોને છોડે છે તો બીજો બેવફાઈની ફરિયાદ નથી કરી શકતો.
11
12
કાશ્મીર ઘાટીમાં વર્તમાન હાલત અને ત્યા સામાન્ય સ્થિતિ લાવવા માટે ચર્ચા કરવા પ્રઘાનમંત્રી મનમોહનસિંહ જમ્મુ કાશ્મેરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં આવનારા સર્વદળીય શિષ્ટમંડળની મંગળવારે મુલાકાત લેશે.
12
13
રેલ મંત્રી મમતા બેનર્જી સોમવારે રાત્રે એ સમયે બચી ગઈ જ્યારે તેના દળમાં કોલાઘાટ નજીક એક ટ્રક ઘૂસી ગઈ. તેમના સુરક્ષા કર્મચારીઓની કાર ચકનાચૂર થઈ ગઈ. આ ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે ઘવાયો, જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે ...
13
14
પોતાની બીમાર માતાને મળ્યા પછી અમેરિકાથી પરત ફરેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘીના સંસદમાં ચાલી રહેલ ચોમાસા સત્રમાં પહેલીવાર ભાગ લે તેવી શક્યતા છે.
14
15
હિટ હાસ્ય ફિલ્મ 'અંદાજ અપના અપના'માં કામ કરી ચૂકેલા અભિનેતા આમિર ખાનને ગોવિંદાની કોમેડી ઘણી પસંદ છે. તેમને જણાવ્યુ કે ગોવિંદા મારા પસંદગીના અભિનેતા છે અને એ મને વાસ્તવમાં હસાવી શકે છે. મને તેમની ફિલ્મો ઘણી ગમે છે.
15
16
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના યુવા નેતા વરુણ ગાંઘી સામે જોરદાર વિરોધ દર્શાવીને જેડીયુએ આજે કહ્યુ હતુ કે બેઠકોની વહેંચણી માટે જૂની વ્યવસ્થા ચાલુ રહેશે પરંતુ મોદી અને વરુણ ગાંઘી ચુંટણી પ્રચાર ન કરે તેવી ઈચ્છા જેડીયુએ વ્યક્ત કરી છે.
16
17
શ્રીનગર: શહેરના ઘણા સ્થાને એક સપ્તાહમાં શનિવારે પહેલી વખત કર્ફ્યુંમાં ઢીલ આપવામાં આવી છે. ઘાટીના ત્રણ જિલાઓમાં કર્ફ્યું હટાવી લીધુ છે.
17
18
દરભંગા: બિહારના દરભંગા જિલ્લામાં એક અદાલતે ઉત્તરભારતના રહવાસિયોંના ખિલાફ ભાષણ દેવાના મામલામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેવાના પ્રમુખ રાજ ઠાકરેના ખિલાફ શનિવારે સમન જારી કર્યું છે.
18
19
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પૂરથી ઉફનતી ચેનાબ નદીમાં રાષ્ટ્રીય રાઈફલના વાહન રોડ પરથી ધસડાઈને પડી જવાથી ત્રણ જવાન ડૂબી ગયા.
19