શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

કાશ્મીરના નેતાઓને મળશે પ્રધાનમંત્રી

મંગળવાર,ઑગસ્ટ 10, 2010
0
1
રેલ મંત્રી મમતા બેનર્જી સોમવારે રાત્રે એ સમયે બચી ગઈ જ્યારે તેના દળમાં કોલાઘાટ નજીક એક ટ્રક ઘૂસી ગઈ. તેમના સુરક્ષા કર્મચારીઓની કાર ચકનાચૂર થઈ ગઈ. આ ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે ઘવાયો, જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે ...
1
2
પોતાની બીમાર માતાને મળ્યા પછી અમેરિકાથી પરત ફરેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘીના સંસદમાં ચાલી રહેલ ચોમાસા સત્રમાં પહેલીવાર ભાગ લે તેવી શક્યતા છે.
2
3
હિટ હાસ્ય ફિલ્મ 'અંદાજ અપના અપના'માં કામ કરી ચૂકેલા અભિનેતા આમિર ખાનને ગોવિંદાની કોમેડી ઘણી પસંદ છે. તેમને જણાવ્યુ કે ગોવિંદા મારા પસંદગીના અભિનેતા છે અને એ મને વાસ્તવમાં હસાવી શકે છે. મને તેમની ફિલ્મો ઘણી ગમે છે.
3
4
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના યુવા નેતા વરુણ ગાંઘી સામે જોરદાર વિરોધ દર્શાવીને જેડીયુએ આજે કહ્યુ હતુ કે બેઠકોની વહેંચણી માટે જૂની વ્યવસ્થા ચાલુ રહેશે પરંતુ મોદી અને વરુણ ગાંઘી ચુંટણી પ્રચાર ન કરે તેવી ઈચ્છા જેડીયુએ વ્યક્ત કરી છે.
4
4
5
શ્રીનગર: શહેરના ઘણા સ્થાને એક સપ્તાહમાં શનિવારે પહેલી વખત કર્ફ્યુંમાં ઢીલ આપવામાં આવી છે. ઘાટીના ત્રણ જિલાઓમાં કર્ફ્યું હટાવી લીધુ છે.
5
6
દરભંગા: બિહારના દરભંગા જિલ્લામાં એક અદાલતે ઉત્તરભારતના રહવાસિયોંના ખિલાફ ભાષણ દેવાના મામલામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેવાના પ્રમુખ રાજ ઠાકરેના ખિલાફ શનિવારે સમન જારી કર્યું છે.
6
7
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પૂરથી ઉફનતી ચેનાબ નદીમાં રાષ્ટ્રીય રાઈફલના વાહન રોડ પરથી ધસડાઈને પડી જવાથી ત્રણ જવાન ડૂબી ગયા.
7
8
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને યૂનિસેફની નેશનલ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અધિકારીક રૂપે જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે.
8
8
9

લેહ પર પ્રધાનમંત્રી દુ:ખી

શુક્રવાર,ઑગસ્ટ 6, 2010
પ્રધાનમંત્રી મનમોહન સિંહે જમ્મુ-કાશ્મીરના લેહમાં વાદળ ફાટ્યા પછી પૂર આવવાથી લોકોના માર્યા જવાના અને સંપત્તિના નુકશાન થવા પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.
9
10
માઓવાદી નેતા કિશનજીએ કહ્યુ કે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીના નેતૃત્વમાં લાલગઢમાં પ્રસ્તાવિત રૈલીનુ માઓવાદી સમર્થન કરશે.
10
11

લેહમાં વાદળ ફાટવાથી 14ના મોત

શુક્રવાર,ઑગસ્ટ 6, 2010
લેહ ક્ષેત્રમાં ગુરૂવારે રાત્રે વાદળ ફાટવાથી શ્રેણીબધ્ધ ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થઈ ગયા અને ઘણા અન્ય હજુ પણ ગાયબ છે.
11
12
શ્રીનગર: જમ્મૂ-કશમીરની રાજધાની શ્રીનગર ઘાટીના પ્રમુખ શહરોં અને તહસીલ મોખ્યાલયોંમાં ગુરૂવારે પણ કર્ફ્યૂ જારી રહ્યું.
12
13
મુંબઈ: ઝારખંડ હાઈકોર્ટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુકોડા અને અન્ય છ પૂર્વ પ્રધાનો સામે આવક્ના જાણીતા સાધનો કરતા વધુ પ્રમાણમાં સંપત્તિ એકત્રિત કરવાના મામલામાં સીબીઆઈ તપાસનો આજે આદેશ કર્યોં હતો..
13
14
અમદાવાદ: ચકચારી સોહરાબુદ્દીન બનાવટી એંકાઉંટર કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે જામીન મેળવવા કોર્ટમાં કરેલી અરજીમાં સોહરાબુદ્દીનના ભાઈ રુઆબુદ્દીન પક્ષકાર તરીકે જોડાયા હતાં. રુઆબુદ્દીન તરફે જનસંઘર્ષ મંચના વકીલ ...
14
15
સાંવરિયામાં રહસ્યમયી હસીના શકીનાની ભૂમિકા દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનાર સોનમ કપૂરની ઈચ્છા છે કે જો તક મળે તો તે મોગલે આલમની રિમેકમાં અનારકલીની ભૂમિકા કરે.
15
16
રાષ્ટ્રમંડળ રમતના મુદ્દા પર હવે સરકાર અને વિપક્ષ સામસામે છે. મોંઘવારી પછી હવે સરકાર રાષ્ટ્રમંડળ રમત પર ધેરાય છે. લોકસભામાં બુધવારે વિપક્ષે રાષ્ટ્રમંડળ રમતમાં સામે આવી રહેલ ગોટાળા પર પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ પાસે જવાબ માંગ્યો.
16
17
લોક જનશક્તિ પાર્ટીએ કેન્દ્ર સરકારને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યુ છે કે શિક્ષાનો અધિકાર કાયદો અલ્પસંખ્યક સંસ્થાનોને માટે બાધ્યકારી ન બને.
17
18
આમિર ખાન હોમ પ્રોડક્શનની બહુચર્ચિત ફિલ્મ 'પીપલી લાઈવ'એ તાજેતરમાં જ સંપન્ન 31મી ડરબન આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ખિતાબ મેળવ્યો.
18
19
શિવસેનાએ રાષ્ટ્રમંડળ રમતો સાથે જોડાયેલી પરિયોજનાઓમાં કથિત ભ્રષ્ટાચારના કેસની તપાસ સંસદની સંયુક્ત સમિતિ સાથે કરાવવાની માંગ કરી છે.
19