0
ગુરૂ નાનકદેવજીનો જન્મ અને શિક્ષા
બુધવાર,નવેમ્બર 12, 2008
0
1
અંતુ ન સિફતી કહણિ ન અંતુ
અંતુ ન કરણે દેણિ ન અંતુ.
અંતુ ન વેખણિ સુપણિ ન અંતુ
અંતુ ન જાપૈ કિયા મનિ મંતુ
અંતુ ન જાપૈ કીતા આકારુ
અંતુ ન જાપૈ પારાવારુ.
અંત કારણિ કેતે બિલલાહિ...
1
2
નાનક બડા આખીઐ
પાતાલા પાતાલ લખ
આગાસા આગાસ.
ઓડક ઓડક ભાલિ થકે
વેદ કહનિ ઇક બાત.
સહસ અઠારહ કહનિ કલેબા
અસુલૂ ઇકુ ધાતુ.
લેખા હોઈ ત લિખીઐ
લેખે હોઈ વિણામુ.
2
3
કરનાલની નજીક સિયાણા ગામમાં એક મુસલમાન સંત ફકીર ભીખણ શાહ રહેતો હતો. તેણે પરમાત્માની એટલી બધી ભક્તિ અને તપસ્યા કરી હતી કે તેની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું હતું. પટનામાં જ્યારે ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો તે વખતે...
3
4
તીરથ તપુ દઇયા દતુ દાન
તીરથ દપુ દઇયા દતુ દાન
જે કો પાવૈ તિલ કા માનુ.
સુણિઆ મંનિઆ મનિ કીતા ભાઉ
અંતરગતિ તીરથિ મલિ નાઉ
સભિ ગુણ તેરે મૈં નાહી કોઇ
વિણુ ગુણ કીતે ભગતિ ન હોઇ.
સુઅસતિ આથિ બાણી બરમાઊ
સતિ સુહાણુ સદા મનિ ચાઉ.
4
5
સોમવાર,સપ્ટેમ્બર 29, 2008
ચેતુ બસંતુ ભલા ભવર સુહાવડે.
બન ફૂલ મંઝ બારિ મૈ પિરુ ઘરિ બાહુડે.
પિરુ ઘરિ નહી આવૈ ધન કિઉ,
સુખુ પાવૈ બિરહિ વિરોધ તનુ છીજૈ.
કોકિલ અંબિ સુહાવી કિઉ દુખુ અંકિ સહીજૈ.
ભવરુ ભવંતા ફૂલી ડાલી કિઉ જીવા મરુ પાએ.
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
નાનક હુકમી આવહુ જાહુ
ભરીએ હથુ પૈરુ તનુ દેહ.
પાણી ધૌતૈ ઉતરસુ ખેહ.
મૂલ પલોતી કપડ હોઇ.
દે સાબૂણુ લઈઐ ઓહુ ધોઇ.
ભરીઐ મતિ પાપા કે સંગિ.
ઓહુ ધોપૈ નાવૈ કે રંગિ.
6
7
ઈ.સ. 1675ની વાત છે કે જ્યારે ભારત પર ઔરંગજેબનું શાસન હતું. તે વખતે મુગલો હિન્દુઓને બળજબરીપૂર્વક મુસલમાન બનવા માટે મજબુર કરતાં હતાં અને જો તેઓ મુસલમાન ધર્મનો અંગિકાર કરવાની મનાઈ કરે તો તેમની પર ઝુલ્મ કરવામાં આવતાં હતાં. આવા સમયે કાશ્મીરના
7
8
અસંખ્ય જપ અસંખ્ય ભાઉ,
અસંખ્ય પૂજા અસંખ્ય તપ તાઉ.
અસંખ્ય ગ્રંથ મુખી વેદ પાઠ,
અસંખ્ય જોગ મનિ રહસી ઉદાસ.
અસંખ્ય ભગત ગુણ ગિઆન વીચાર,
અસંખ્ય સતી અસંખ્ય દાતાર
અસંખ્ય સૂર મુહ ભખ સાર,
અસંખ્ય મોનિ લિવ લાઈ તાર...
8
9
પંચ પરવાણ પંચ પરઘાન
પંચ પરવાણ પંચ પરઘાન
પંચે પાવહિ દરગહિ માનુ
પંચે સોહદિ દરિ રાજાનુ
પંચા કા ગુરૂ એક ઘિઆનુ
જે કો કહૈ કરૈ વીચારૂ
કરતે કે કરણૈ નાહી સુમારૂ
9
10
મંનૈ મારગ ઠાક ન પાઈ
મંનૈ પતિ સિઉ પરગટુ જાઈ
મંનૈ મગુ ન ચલૈ પંઘુ
મંનૈ ધરમ સેતી સનબંધુ
એસા નામુ નિરંજન હોઈ
જે કો મનિ જાણૈ મનિ કોઈ...
10
11
સુણિયે સંતુ સંતોખુ ગિઆનુ
સુણિયે અઠસઠિ કા ઈરનાનુ
સુણિયે પડિ પડિ પાવાહિ માનુ
સુણિયે લાગૈ સહજ ધિઆનુ
નાનક ભગતા સદા બિગાસુ
સુણિયે દુખ પાપ કા નાસુ...
11
12
જે જુગ ચારે આરજા
હોર દૂસરી હોઈ
નવા ખંડા બિચિ જાણીયે
નાલિ ચલૈ સભુ કોઈ
ચંગા નાઉ રખાઈકે
જસુ કિરતિ જગિ લેઈ
જે તિસુ નદર ન આવઈ
ત બાત પુછૈ કેઈ...
12
13
સાચા સાહિબુ સાચુ નાઈ
ભાખિયા ભાઉ અપાર
આખાહિ મંગહિ દેહી દેહી,
દાતિ કરે દાતારૂ
ફેરિ કિ અગૈ રખીયે
જીતુ દિસૈ દરબારૂ
મુહૌ કિ બિલણુ બોલીયે
જીત સુણી ઘરે પિઆરૂ
13
14
ખાલસા પંથનું નિર્માણ અમૃતસરથી થયું હતું. શિખોના દસમા ગુરૂ સાહેબ શ્રી ગુરૂ ગોવિંદસિંહે 1699માં અમૃતને તૈયાર કર્યું અને ત્યાર બાદ ખાલસા પંથ બન્યો.
શિખ ધર્મના સૌથી પહેલાં ગુરૂ ગુરૂનાનક સાહેબને શિખ ધર્મની નીવ રાખી હતી. ગુરૂનાનક દેવજીથી...
14
15
હુકમી હોવનિ આકાર
હુકમી ન કાહિયા જાય
હુકમી હોત ન જીઅ
હુકમી મિલૈ બડી આઈ .
હુકમી ઉત્તમ નીચુ
હુકમી લિખિત દુ:ખ સુખ પાઈઅહિ
ઈકના હુકમી બક્શીસ
ઈકિ હુકમી સદા ભવાઈ અહિ
...
15
16
એક ઓંકાર સતિ નામ
એક ઓંકાર સતિ નામ
કરતા પુરખુ નિરભાઉ નિરબૈર
અકાલ મૂરતિ અજૂની
સૈભં ગુરૂ પ્રસાદી
16
17
ગુરૂનાનકે બહેનોઈ જૈસમના માધ્યમથી સુગુરુદ્વારા લ્તાનપુરના નવાબને ત્યાં પણ શાહી ભંડારાની દેખભાળની નોકરીની શરૂઆત કરી હતી. તેમને અહીંયાના મોદી બનાવી દેવામાં આવ્યાં હતાં. નવાબ યુવા નાનકથી ઘણાં પ્રભાવિત હતાં. અહીંયાથી જ નાનકને 'તેરા' શબ્દના...
17
18
બુધવાર,જાન્યુઆરી 30, 2008
બાબા દીપસિંહજીનો જ્ન્મ 14 માર્ચ 1937ના દિવસે અમૃતસરના પહૂવિંડ ગામમાં થયો હતો. સન 1699ના વૈશાખીવાળા દિવસે ગુરૂ ગોવિંદસિહે ખાલસાની સ્થાપના કરી હતી. પાંચ સિંહો તરફથી શિશ ભેટ કરવાની ઘટના તથા દશમેશ પિતાના આ અવસર પર...
18
19
વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે.
'धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।'...
19