શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
views

કેવડાત્રીજમાં આ મુહુર્તમાં કરશો પૂજા તો મળશે અખંડ સૌભાગ્યવતીનો આશિર્વાદ

મહિલાઓ દ્વારા કરવામાં આવનારા આ વ્રતને નિર્જલા પણ કરી શકાય છે અને તેમા રાત્રિ જાગરણ કરીને રાતની પૂજા પણ થાય છે. આવો જાણીએ દિવસ અને રાતની પૂજાનુ શુભ મુહુર્ત #hartalikateej #kevdatrij