views

Feng Shui Tips: ફેંગશુઈની આ સહેલી ટિપ્સ બદલી નાખશે તમારુ જીવન, ધન ધાન્યની નહી રહે કમી

ફેંગશુઈ અનુસાર જો તમે જીવનમાં પૈસાની કમી અનુભવી રહ્યા છો તો તેને દૂર કરવા માટે ઘરમાં વાંસનો છોડ લગાવવો જોઈએ. ફેંગશુઈ અનુસાર, છ વાંસની ડાળખી ધરાવતો છોડ ધન અને સમૃદ્ધિને આકર્ષે છે. આ ઉપાયથી તમારા પૈસા પણ પાછા મળી જશે. આ ઉપરાંત જો તમે આર્થિક તણાવથી પરેશાન છો તો તેનાથી પણ તમને રાહત મળશે. #fengsui #vastugujarati #money